Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આચાર્ય સંઘના પ્રમુખ પરેશ ત્રિવેદી, ઉપપ્રમુખ ઘેવરીયાનો નિવૃત્તિ સન્માન સમારંભ

શ્રેષ્ઠ શિક્ષકો, વહિવટી કર્મચારી, સેવક, સામાજીક કાર્ય અંગેના એવોર્ડ પણ અપાયા

aaspassdaily by aaspassdaily
2022-11-01 13:29:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર આચાર્ય સંઘના છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે કાર્યરત પરેશભાઇ ત્રિવેદી (બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ) તથા ઉપપ્રમુખ એમ.કે. ઘેવરીયા (ધનેશ મહેતા હાઇસ્કૂલ)નો નિવૃત્ત સન્માન સમારંભ સ્વામિનારાયણ વિદ્યાલય, ચિત્રા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કે.વી. મીયાણીના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણવિદ મનહરભાઇ ઠાકરના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. ડી.ઇ.ઓ. તથા મનહરભાઇ ઠાકરે પરેશભાઇ ત્રિવેદીની રચનાત્મક સેવાઓને બીરદાવી સન્માનપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય સંઘ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ હિતેષભાઇ કનાડા (વિશુધ્ધાનંદ હાઇસ્કૂલ), કલ્યાણીબેન દવે (નંદકુંવરબા હાઇસ્કૂલ), દિનેશભાઇ પરમાર (દક્ષિણામૂર્તિ હાઇસ્કૂલ), જયદેવભાઇ મહેતા (બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ) તથા શ્રેષ્ઠ વહિવટી કર્મચારી એવોર્ડ દિગ્વિજયસિંહ ગોહિલ (એમ.વી. રાણા હાઇસ્કૂલ), તેજસભાઇ જાેષી (મસ્તરામ હાઇસ્કૂલ) તથા શ્રેષ્ઠ સેવક એવોર્ડ રમેશભાઇ મેણા (એમ.કે. જમોડ હાઇસ્કૂલ)ને આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ સામાજીક શૈક્ષણિક કાર્ય એવોર્ડ ભાઇબંધની નિશાળ પ્રવૃત્તિ કરતા ડો.ઓમ ત્રિવેદીને અપાયો હતો.


ઉપસ્થિત મહેમાનોએ ભાવનગર શહેર આચાર્ય સંઘની વર્ષોથી ચાલતી આ રચનાત્મક પ્રવૃત્તિને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં આગામી વર્ષ માટે આચાર્ય સંઘના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બટુકભાઇ પટેલ (સ્વામિ. વિદ્યાલય, ચિત્રા), મહામંત્રી તરીકે છગનભાઇ જાંબુચા (વિદ્યાવિહાર હાઇસ્કૂલ) તથા અધ્યક્ષ તરીકે લાલજીભાઇ ધાંધલા (વિશુધ્ધાનંદ હાઇસ્કૂલ) તથા કારોબારીની ઘોષણા થઇ હતી.

Tags: aacharya sanghbhavnagarsanman karyakram
Previous Post

ઘોઘારોડ પર આવેલ હીરાના કારખાનામાં ધમધમતું જુગારધામ ઝડપાયું

Next Post

ભાવનગરમાં સ્પેશ્યલ ફોર્સ કમાન્ડો અને પોલીસ તંત્રએ યોજી ફ્લેગમાર્ચ : ચૂંટણી સંદર્ભે તંત્ર એક્શનમાં

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
ભાવનગરમાં સ્પેશ્યલ ફોર્સ કમાન્ડો અને પોલીસ તંત્રએ યોજી ફ્લેગમાર્ચ : ચૂંટણી સંદર્ભે તંત્ર એક્શનમાં

ભાવનગરમાં સ્પેશ્યલ ફોર્સ કમાન્ડો અને પોલીસ તંત્રએ યોજી ફ્લેગમાર્ચ : ચૂંટણી સંદર્ભે તંત્ર એક્શનમાં

આપમાં ભળ્યાના બે દિવસમાં રાજુ સોલંકીને ભાવનગર પશ્ચિમની ટીકીટ

આપમાં ભળ્યાના બે દિવસમાં રાજુ સોલંકીને ભાવનગર પશ્ચિમની ટીકીટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.