Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો- શંકરસિંહ વાઘેલા

aaspassdaily by aaspassdaily
2022-11-03 10:45:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.બાપુએ મતદારોને એક વિષેશ અપીલ કરી હતી હું કોંગ્રેસમાં નથી પરંતુ પરિવર્તન માટે અપીલ કરું છું જેથી ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપે. ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો, મત આપો પરિવર્તન લાવો.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોરબીની ઘટના અંગે હાઇકોર્ટને પત્ર લખતા કહ્યું કે, મોરબીમાં સસ્પેન્શન પુલ પડી જવાને લીધે 140 લોકો કે જેમાં મહિલાઓ, બાળકો પણ છે જેમના જીવ ગયા છે. કારણ કે તે બ્રીજની મેઈન્ટેઈનન્સની જવાબદારી એક ખાનગી કંપની પાસે હતી. મારી પ્રાથના સાથે આ પત્ર આપને લખી રહ્યો છું કે આ ઘટનાને સુઓમોટો તરીકે લઈ તેની કાર્યવાહી કરવામાં આવે. કંપનીએ 143 વર્ષ જુના બ્રિજની કામગીરી હાથધરીને 26 ઓક્ટોબરે તેને લોકો માટે ખુલ્લો મુકી દીધો. તેમણે ત્રણ પેજમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ અંગે વિવિધ માહિતી પુરી પાડતા વારંવાર સુઓમોટો તરીકે કાર્યવાહી ચલાવવાની વિનંતી કરી છે.

Tags: congress lavogujaratShankarsinh vaghela
Previous Post

ઉત્તર કોરિયાએ ફરી એકવાર જાપાન ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડી

Next Post

‘સર ટ્રેનમેં કોઈ બોંબ લેકર જા રહા હે, ઉસને ચીલ્ડ્રન કો પકડ રખા હે,’

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
‘સર ટ્રેનમેં કોઈ બોંબ લેકર જા રહા હે, ઉસને ચીલ્ડ્રન કો પકડ રખા હે,’

'સર ટ્રેનમેં કોઈ બોંબ લેકર જા રહા હે, ઉસને ચીલ્ડ્રન કો પકડ રખા હે,'

અમદાવાદ એરપોર્ટથી વિમાન યાત્રા મોંઘી પડશે

અમદાવાદ એરપોર્ટથી વિમાન યાત્રા મોંઘી પડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.