Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજયમાં 10 નવા ગુરુકુળ શરૂ કરાશે

સંસ્કૃત પાઠશાળાઓ વધારવા નવી નીતિ જાહેર: પાઠશાળાઓમાં ધો.6થી અભ્યાસ શરૂ થશે

aaspassdaily by aaspassdaily
2022-11-03 10:52:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજયમાં સંસ્કૃત પાઠશાળાઓ વધારવા તેમજ સંસ્કૃત પાઠશાળાઓમાં કક્ષા-ધોરણ વધારવા માટે સરકારે નવી નીતિ જાહેર કરી છે. જે અંતર્ગત સંસ્કૃત પાઠશાળાઓમાં ધો.6થી અભ્યાસ શરૂ થશે, જયારે 10 નવા ગુરુકુળો માન્યતા અપાશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગુજરાતમાં આવેલી સંસ્કૃત પાઠશાળાઓની સંખ્યા વધારવા નવી નીતિ જાહેર કરી છે. જે અંતર્ગત આ સંસ્કૃત પાઠશાળાઓમાં ધોરણ 6 થી અભ્યાસ શરૂ થશે, જયારે સ્નાતક (શાસ્ત્રી), અનુસ્નાતક (આચાર્ય) અને બીએડ (શિક્ષાશાસ્ત્રી) માટેનું અલાયદુ શિક્ષણ કાર્ય પણ સંસ્કૃત સ્કુલોમાં અપાશે. જે માટે અલગથી મંજુરી લેવાની રહેશે. આ ઉપરાંત પબ્લીક પાર્ટનરશીપ (પીપીપી) હેઠળ રાજયમાં નવા 10 સંસ્કૃત ગુરુકુળોને માન્યતા આપવા માટે પણ શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત પાઠશાળાઓના સશક્તિકરણ માટે સરકારે નવી નીતિ તૈયાર કરી છે. આ ગુરુકુળો માટે સરકારે 2.5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

Tags: 10 new gurukulgujarat
Previous Post

અમદાવાદ એરપોર્ટથી વિમાન યાત્રા મોંઘી પડશે

Next Post

ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે મંથન બેઠક

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે મંથન બેઠક

ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે મંથન બેઠક

હેમંત સોરેન આજે ED સમક્ષ હાજર થશે નહીં

હેમંત સોરેન આજે ED સમક્ષ હાજર થશે નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.