Monday, January 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં શરૂ થયો ચૂંટણીનો જંગ, બે તબક્કામાં મતદાન

1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે મતદાન, 8મી ડિસેમ્બરે પરિણામ

aaspassdaily by aaspassdaily
2022-11-03 12:34:58
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

છેલ્લા ઘણા સમયથી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો આજે અંત આવ્યો છે. આજે ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. કમિશને સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું છે.
ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરી છે.પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે.આ પછી 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. દિલ્હીમાં ભારતના ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે અમે મોરબીની ઘટનાના પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરવા માંગીએ છીએ. અમે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમણે કહ્યું કે ગુજરાતમાં 4.91 કરોડ મતદારો છે, જેમાંથી 4.61 લાખ નવા મતદારો છે. તેમાંથી 9.87 લાખ મતદારો 80 વર્ષથી વધુ વયના છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

Previous Post

લાલ કિલ્લા પર હુમલાના દોષિત અશફાક આરિફને થશે ફાંસીની સજા

Next Post

મંગળવાર – પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના કારણે ગુરુ આશ્રમ બગદાણા બંધ પાળશે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી
તાજા સમાચાર

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

January 19, 2026
ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

January 19, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

January 19, 2026
Next Post

મંગળવાર - પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના કારણે ગુરુ આશ્રમ બગદાણા બંધ પાળશે

અગીયાળી ખાતે કથામાં સીતારામબાપુએ મોરબીના મૃતકોને પાઠવી શ્રધ્ધાંજલી

અગીયાળી ખાતે કથામાં સીતારામબાપુએ મોરબીના મૃતકોને પાઠવી શ્રધ્ધાંજલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.