Tuesday, September 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

552 દીકરીઓને કહું છું ઘરે જઈ કોઈ સંબંધી જમણવારનું કહે તો ન કરતાં : સમૂહલગ્નમાં PM મોદીએ કરી અપીલ

aaspassdaily by aaspassdaily
2022-11-07 11:11:27
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

વલસાડના કાર્યક્રમ બાદ PM મોદી ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યો હતો. આ અવસરે મોટી સંખ્યમાં આગેવાનો ઉમટી પડ્યા હતા. આ રૂડા અવસરે pm મોદીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.


જેમાં તેમણે જણાવ્યું હતુ કે,આ અવસરનું મને 6 મહિના પહેલાથી આગોતરું નિમંત્રણ હતું, પહેલા ચડસા ચડસીમાં પોતાની જ્ઞાતિમાં આબરૂ દેખાય રુઆબ દેખાય તેથી દેવું કરીને લગ્નો કરાવવાની હોડ હતી, પરંતુ ધીરે-ધીરે સમાજમાં જાગૃતતા આવી છે અને હવે લોકો સમૂહલગ્ન તરફ વળ્યા છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે કુંવરબાઇનું મામેરૂ યોજના અમલમાં મુકાવી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં સમાજની શક્તિ અપરંપાર છે આથી ઉપસ્થિતોને જણાવ્યું હતું કે તમે પણ સંકલ્પ કરો કે કોઈ દીકરી અભણ નહિ રહે. આ ઉપરાંત ‘552 દીકરીઓને શીખ આપતા જણાવ્યું ઘરે જઈ કોઈ સંબંધી જમણવારનું કહે તો ન કરતાં આ ખોટા ખર્ચ બંધ કરી તે રૂપિયા દીકરા-દીકરીના ભવિષ્યમાં કામ આવે તે માટે સાચવજો.
ભાવનગરમાં ‘પાપાની પરી’ સમૂહ લગ્નનું જવાહર મેદાનમાં આયોજન કરાયું છે. જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 552 દીકરીઑના લગ્ન યોજાશે.જેનું ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા આયોજન કરાયું છે.

Tags: bhavnagarmodi attend samuh lagn
Previous Post

‘જન ગણ મન’ અને ‘વંદે માતરમ’ બંનેનો દરજ્જો અને સન્માન એકસમાન : કેન્દ્ર

Next Post

સોનામાં સૌથી વધુ રોકાણ કરે છે સુરતીઓ

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
સોનામાં સૌથી વધુ રોકાણ કરે છે સુરતીઓ

સોનામાં સૌથી વધુ રોકાણ કરે છે સુરતીઓ

ચંદ્ર અને મંગળ બાદ ISROની નજર હવે શુક્ર પર

ચંદ્ર અને મંગળ બાદ ISROની નજર હવે શુક્ર પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.