Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ ચૂંટણી ખુબ જ મહત્વની છે : ગેહલોત

કેજરીવાલ કહે છે કે મને ગુજરાતથી હટવાનું કહે છે, એવો ફોન કોણે કર્યો તે જાહેર કરો: રાજસ્થાનના CM

aaspassdaily by aaspassdaily
2022-11-08 10:51:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરા નજીક સાવલીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના CM અશોક ગેહલોતે સભાને સંબોધન કર્યું હતુ. જેમાં અશોક ગેહલોતએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પહેલા કહેતા હતા મેં ગુજરાત બનાવ્યું છે. હવે કહે છે કે લોકોએ ગુજરાતને બનાવ્યું છે. ભાજપની ભાષા બદલાઈ રહી છે. વધુમાં તેમણે આ ચૂંટણી ખુબ જ મહત્વની છે તેમ કહી મોરબી દુર્ઘટના મામલે પણ નિવેદન આપ્યું હતું અને તાત્કાલિક ઇન્કવાયારી કરાવી જવાબદારો સામે પગલાં લેવા માંગ ઉઠાવી હતી. તેમજ ભાજપ જે રાજ્યમાં સત્તા મેળવે છે ત્યાં ધારાસભ્યો ખરીદવા આવે છે. તેવો પણ આરોપ લગાવ્યો હતો.
વધુમાં કેજરીવાલ મુદ્દે તેમણે જણાવ્યું કે કેજરીવાલ કહે છે કે મને ગુજરાતથી હટવાનું કહે છે. તો કેજરીવાલને ફોન કોણે કર્યો ? અને કેટલા કરોડની ઓફર કરી તે મુદ્દે કેજરીવાલ ચોખવટ કરે. કેજરીવાલ ગુજરાત આવે છે પણ ગાંધી નો ફોટો જ હટાવી દીધો છે. એટલુ જ નહિ AAP રાજસ્થાન સરકારની નકલ કરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત કરતા રાજસ્થાની સડકો સારી બનાવી છે. રાજસ્થાનમાં આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સામાજિક સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અમે ટ્રાન્સ પ્લાન્ટની સુવિધા મફતમાં આપીશું અને જે વાયદા કર્યા છે તે નીભાવિશું તેવો દાવો કર્યો હતો.

ભારત જોડો યાત્રાના ટ્વીટર હેન્ડલને બંધ કરવા પ્રયાસ થયા : અશોક ગેહલોત

અશોક ગેહલોત ચૂંટણી કમિશન પર મોટો આક્ષેપ કરી કહ્યું કે, ચૂંટણી કમિશન ભેદભાવ કરી રહ્યું છે. ભારત જોડો યાત્રાના ટિવટર હેન્ડલને બેન્ડ કરવાનો આદેશ આપ્યો હોવાનો ઉલ્લેખ કરી કહ્યું કે ભારત સરકાર એજન્સીઓનો દૂર ઉપયોગ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.આ વખતે કોંગ્રેસને મોકો આપો તમામ વાયદા પૂરા કરીશું તેમ અંતમાં અશોક ગેહલોતએ જણાવ્યું હતું.

Tags: gehlot sabhasavlivadodara
Previous Post

80 વર્ષથી વધુ વયના લોકો ઘરે બેઠા જ મતદાન કરી શકશે

Next Post

વંદે ભારતમાં મુસાફરી કરી રહેલા ઓવૈસી પર પથ્થરમારો!

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વંદે ભારતમાં મુસાફરી કરી રહેલા ઓવૈસી પર પથ્થરમારો!

વંદે ભારતમાં મુસાફરી કરી રહેલા ઓવૈસી પર પથ્થરમારો!

શાહપુર મેટ્રો સ્ટેશન પાસે 3.5 કરોડ સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર

શાહપુર મેટ્રો સ્ટેશન પાસે 3.5 કરોડ સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.