Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધર્માંતરણ કરી મુસ્લિમ કે ક્રિશ્ચયન બનેલાને અનામતનો લાભ નહી

જાહેર હિતની અરજીનો જવાબ આપતા સરકારે સુપ્રીમમાં સોગંદનામુ રજૂ કર્યુ

aaspassdaily by aaspassdaily
2022-11-11 11:54:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ધર્મ પરિવર્તન કરીને મુસ્લીમ કે ક્રિશ્ચયન બનનાર અનુસૂચિત જાતિના લોકોને એસસીની જેમ અનામતનો લાભ ન આપી શકાય, આ મતલબનું સોગંદનામુ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી જણાવ્યું હતું.
સરકારે આ સોગંદનામું એક જાહેર હિતની અરજીના જવાબમાં દાખલ કર્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે અનામતનો લાભ ક્રિશ્ચયન અને મુસલમાન બનેલા દલિતોને પણ મળે. આ જાહેર હિતની અરજી જસ્ટીસ રંગનાથ મિશ્રાના રિપોર્ટના અનુસંધાને તૈયાર કરાઈ હતી, જેણે અભ્યાસ કર્યો હતો કે અન્ય ધર્મોના દલિતો પણ એવી સ્થિતિનો સામનો કરે છે, જેવો હિન્દુ દલિત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એસસી, એસટી પંચે પણ આ પ્રકારનો મત વ્યક્ત કર્યો છે. આ અરજી પર જસ્ટીસ કૌલની પીઠે 30 ઓગસ્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
જસ્ટીસ રંગનાથ મિશ્રા પંચે જણાવ્યું હતું કે અન્ય ધર્મોના દલિતો પણ એવી જ અયોગ્યતાનો સામનો કરે છે જેવો હિન્દુ દલિતો કરે છે. 1950નો બંધારણીય આદેશ ભેદભાવવાળો છે, તે ક્રિશ્ચયન બનનાર દલિતને એસસીનો દરજજો નથી આપતો. જયારે આ જાહેરની અરજીનો સુપ્રીમમાં જવાબ આપતા સરકાર પક્ષે જણાવ્યું હતું કે 1950નો બંધારણીય આદેશ ગેરબંધારણીય ગ્રસ્ત નથી. કારણ કે છુઆછુત (અસ્પૃશ્યતા) જેવી દમનકારી વ્યવસ્થા કેટલાક હિન્દુ જાતિઓને પછાતપણા તરફ લઈ જાય છે, જયારે ક્રિશ્ચયન અને ઈસ્લામી સમાજમાં આવી વ્યવસ્થા નથી, આ કારણે ક્રિશ્ચયન અને મુસ્લીમ સમાજને તેનાથી બહાર રખાયા છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે મિશ્રા આયોગોનો રિપોર્ટ ફિલ્ડ સ્ટડી આધારિત નહોતો અને ખૂબ જ સંકુચીત હતો. તેમાં એ ધ્યાન નહોતું અપાયું કે હાલની એસસી યાદીમાં તેમને જોડવામાં આવે તો તેની શું અસર થાય.

Tags: anamat casecentral government affideviteindiasuprime court
Previous Post

બેંગ્લોરથી ચેન્નાઈ માત્ર 3 કલાકમાં

Next Post

મુંબઈમાં એકાએક ઓરીનો પ્રકોપ: 48 કલાકમાં ત્રણ બાળકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મુંબઈમાં એકાએક ઓરીનો પ્રકોપ: 48 કલાકમાં ત્રણ બાળકોના મોત

મુંબઈમાં એકાએક ઓરીનો પ્રકોપ: 48 કલાકમાં ત્રણ બાળકોના મોત

ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે

ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.