Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી નહિ રમી શકે

aaspassdaily by aaspassdaily
2022-12-03 12:39:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. તે હવે બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણીમાં રમી શકશે નહીં. બાંગ્લાદેશમાં રવિવારે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રમાવાની છે. ઈજાને કારણે શમી ફિટ નથી. ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાંથી પરત ફર્યા બાદ પ્રેક્ટિસ સેશન દરમિયાન શમી ઈજાગ્રસ્ત થયો હતો.

વન-ડે બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી પણ રમવાની છે. શમી પણ ટેસ્ટ ટીમનો ભાગ હતો. આ ઈજા બાદ તે ટેસ્ટ રમી શકશે કે કેમ એ હાલ સ્પષ્ટ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેને આખી સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.મોહમ્મદ શમીની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાને કારણે પહેલાંથી જ શ્રેણીમાંથી બહાર છે. ઈજાને કારણે તે T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ નહોતો. આ સાથે જ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ ઈજાના કારણે વન-ડે શ્રેણીમાંથી બહાર છે.શમી બહાર હોવાને કારણે ઉમરાન મલિકને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ઉમરાને હાલ જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વન-ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ત્રણ વન-ડેમાં ઉમરાને ત્રણ વિકેટ લીધી હતી.

Tags: indiaMahamad shami unfit
Previous Post

ગૂગલના સી.ઇ.ઓ.પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત

Next Post

૧૦થી વધુ વિકલાંગતા માટે પ્રશસ્ય કામગીરી કરી રહી છે ભાવનગરની પીએનઆર સોસાયટી

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
૧૦થી વધુ વિકલાંગતા માટે પ્રશસ્ય કામગીરી કરી રહી છે ભાવનગરની પીએનઆર સોસાયટી

૧૦થી વધુ વિકલાંગતા માટે પ્રશસ્ય કામગીરી કરી રહી છે ભાવનગરની પીએનઆર સોસાયટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમમાં બેસી વધુને વધુ મતદાન માટે ચિંતા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમમાં બેસી વધુને વધુ મતદાન માટે ચિંતા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.