Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મોરારીબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ ૩૩ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-01-09 14:08:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તા.૧૮ને બુધવારે મોરારીબાપુ દ્વારા એનાયત થશે. સને ૨૦૦૦ની સાલથી પ્રારંભાયેલા આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આ જ દિવસે પ્રતિવર્ષ અર્પણ થાય છે. આ દિવસે તલગાજરડાની કેન્દ્રવતી શાળા- ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને ૩૩ પ્રાથમિક ભાઈ-બહેનોની પૂ.મોરારીબાપુ દ્વારા આ એવોર્ડ આપીને વંદના કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લામાંથી એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ અપાય છે. જેમાં પ્રતિવર્ષની જેમ આ સાલના ૩૩ શિક્ષકોને એવોર્ડ ફાળવવાની ઘોષણા કરવામાં આવી છે.
રાજ્યભરના બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે. આ ચિત્રકૂટ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને પૂ. મોરારીબાપુ દ્વારા પ્રત્યેકને ૨૫૦૦૦ રૂપિયાનો ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ સાથે પૂ. સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરવામાં આવે છે.
આ વેળાએ અહીં મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન સાથે મહુવા તાલુકા માંથી સેવા નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને પણ સન્માન સાથે વિદાય નિવૃત્તિ આપવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ કાર્યક્રમની સફળતા માટે મહુવાના ગજુભા વાળા, ગણપતભાઈ પરમાર, મનુભાઈ શિયાળ, ભરતભાઈ પંડ્યા, રસિકભાઈ અમીન વગેરે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.

Tags: chitrakut awardmahuvatalgajarada
Previous Post

બુધેલમાં મહાકાય વાહનોને નાળામાંથી પસાર થવું અગ્નિ પરીક્ષા સમાન

Next Post

ઈન્દીરાનગરમાં મહાપાલિકાએ સંયુક્ત કામગીરી હાથ ધરી આપ્યો ઈચ્છાશક્તિનો પરચો !

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઈન્દીરાનગરમાં મહાપાલિકાએ સંયુક્ત કામગીરી હાથ ધરી આપ્યો ઈચ્છાશક્તિનો પરચો !

ઈન્દીરાનગરમાં મહાપાલિકાએ સંયુક્ત કામગીરી હાથ ધરી આપ્યો ઈચ્છાશક્તિનો પરચો !

૧ લાખ પતંગ વિતરણ કરી જરૂરિયાતમંદ બાળકોની મુસ્કાન બનતા ધારાસભ્ય જીતુ વાઘાણી

૧ લાખ પતંગ વિતરણ કરી જરૂરિયાતમંદ બાળકોની મુસ્કાન બનતા ધારાસભ્ય જીતુ વાઘાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.