Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નૈનીતાલમાં પણ જોશીમઠ જેવી સ્થિતિ ઉભી થવાની ચેતવણી

aaspassdaily by aaspassdaily
2023-01-11 11:53:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક તરફ ઉતરાખંડમાં જમીન ધસવાની કુદરતી કટોકટીનો પ્રારંભ થયો છે તે સમયે જ ઉતરાખંડના વધુ શહેરો પણ જોખમમાં હોવાનું નિષ્ણાંતોએ ચેતવણી આપી છે અને કર્ણપ્રયાગમાં પણ અનેક ઘરોમાં તિરાડ જોવા મળતા રાજય સરકાર એ અહી પણ નિષ્ણાંતોની ટીમને દોડાવી છે.
કર્ણપ્રયાગ મ્યુનિસીપાલીટીના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના બહુગુણાનગર ના કેટલાક મકાનોમાં પણ તિરાડો થવા લાગતા તુર્ત જ ત્યાંથી વસવાટ કરતા લોકોને સાવધ કરી દેવાયા છે. આ ઉપરાંત અહીના આસપાસના કેટલાક ગામોમાં પણ જોશીમઠ જેવી સ્થિતિ સર્જાવા લાગી છે. કર્ણપ્રયાગમાં સ્થાનિક સતાવાળાઓએ તિરાડોના સમારકામ અંગે પણ નિષ્ણાંતોની ટીમને દોડાવી છે પરંતુ આ ટીમે સ્પષ્ટ કર્યુ છે કે ફકત જોશીમઠ જ નહી પણ નૈનીતાલ અને ઉતરાખંડના અન્ય ગામોમાં પણ આ રીતે જમીન ધસી પડવાનું જોખમ છે. 1880માં નૈનીતાલમાં આ પ્રકારે જે કુદરતી દુર્ઘટના સર્જાઈ હતી તેવી સ્થિતિ હાલ બની રહી છે. કર્ણપ્રયાગ અને ગોપેશ્ર્વર એ બંને ચમેલી જીલ્લા ઉપરાંત તહેરી જિલ્લાના ગંસારીમાં પણ આડેધડ બાંધકામ થયુ છે અને બહુમાળી ઈમારતો બની છે. પાણીના વહેણને ફેરવવામાં આવ્યા છે. નૈનીતાલ અને અન્ય શહેરોમાં આ રીતે થયેલા બાંધકામથી જોખમ વધ્યુ છે.

Tags: after joshimath Nainital?
Previous Post

મુસ્લિમોને ડરવાની કોઇ જરૂર નથી,પરતું ખોટા નિવેદનથી બચવું પડશે – મોહન ભાગવત

Next Post

વિરમગામના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
વિરમગામના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની હત્યા

વિરમગામના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની હત્યા

રણજી ટ્રોફીમાં રચાયો ઈતિહાસ: પહેલીવાર મહિલાઓએ કર્યું અમ્પાયરિંગ

રણજી ટ્રોફીમાં રચાયો ઈતિહાસ: પહેલીવાર મહિલાઓએ કર્યું અમ્પાયરિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.