Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

ભાવનગરમાં પટેલ પરિવારે કર્યાં ઝેરના પારખા : માતા-પિતા અને પુત્રનું સજાેડે વિષપાન – મહિલાનું મોત

શહેરના બાલયોગીનગરમાં રહેતા પરિવારના ત્રણ સભ્યોએ ઝેર ગટગટાવતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડાયા: બનાવનું કારણ અકળ- પોલીસે તપાસ હાથ ધરી

aaspassdaily by aaspassdaily
2023-01-11 14:10:18
in સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ૧૫૦ ફુટ રિંગરોડ પર રહેતા પટેલ પતિ-પત્ની અને તેના પુત્રએ કોઈ કારણોસર સજાેડે ઝેરી દવા પી લેતા ત્રણેયને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં આજે વહેલી સવારે મહિલાનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સામુહિક રીતે વિષપાન કરી લેવાની આ ઘટનાએ અનેક સવાલો સજ્ર્યા છે. બનાવનું કારણ જાણવા પોલીસે પણ મથામણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ પાસેના ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલ બાલયોગીનગર,શ્યામ ફ્લેટ પાસે રહેતા અને ખાનગી નોકરીયાત જતીનભાઈ કિરીટભાઈ પટેલ,તેમના પત્ની બીનાબેન જતીનભાઈ પટેલ અને પુત્ર વિશાલભાઈ જતીનભાઈ પટેલે ગત તા.૯/૧ ના રોજ સવારે તેમના ઘરે કોઈ અકળ કારણોસર સજાેડે ઝેરી દવા પી લેતા ત્રણેયને ગંભીર હાલતે સારવાર અર્થે ડો.વાઘેલાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન ગત મોડી રાત્રીના બીનાબેન (ઉ.વ.૫૫)ની તબિયત વધુ લથડતા તેમને સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તેમનું વહેલી સવારે ૩ વાગ્યા આસપાસ મોત નીપજ્યું હતું. જ્યારે ઝેરી દવા પી લેનાર પિતા,પુત્રની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
દંપતી અને તેના પુત્રએ ક્યા કારણોસર સજાેડે ઝેરી દવા પીધી તે સહિતના કારણો જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags: bhavnagarpatel parivar zeri dava
Previous Post

બાઈક રેલી અને પ્રદર્શન સાથે માર્ગ સલામતી સપ્તાહનો થયેલો પ્રારંભ

Next Post

સિહોર પંથકમાં ઈંગ્લીશ દારૂની ખેપ કરતા બે શખ્સની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

સિહોર પંથકમાં ઈંગ્લીશ દારૂની ખેપ કરતા બે શખ્સની ધરપકડ

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

મહાપાલિકાએ લીધેલ ફુડનો નમુનો ફેઇલ થતા વેપારીને સજા-દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.