Friday, May 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

બરવાળાના પ્રસિદ્ધ ‘નાના અંબાજીધામ’નો 24મીથી ત્રણ દિવસ રજત જયંતિ મહોત્સવ

સ્વ. કિરીટભાઈ બાબરિયાએ કરેલ ઉમદા સંકલ્પને સિદ્ધ કરવા હોમાત્મક શતચંડી તથા અભિષેકાત્મક મહારુદ્ર સહિતના કાર્યક્રમોનું આયોજન : મુંબઈથી બાબરીયા પરિવારની ખાસ ઉપસ્થિતી

jatinsanghvi by jatinsanghvi
2023-01-23 15:39:31
in Uncategorized
Share on FacebookShare on Twitter

બરવાળા ઘેલાશાના પ્રસિદ્ધ અંબાજી ધામનો 25મો પાટોત્સવ ભારે શ્રદ્ધા અને ભાવભેર ઉજવાશે. આગામી તા.24,25 અને 26 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી હોમાત્મક શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં શ્રધ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લીન બનશે.

વતનપ્રેમી વણિક-બાબરીયા પરિવારના મોભી વૃજલાલ પોપટલાલ બાબરીયાના સંકલ્પ અને ભાવથી બરવાળામાં અંબાજી મંદિરનું નિર્માણ કરીને અર્પણ કરાયેલ છે. અહીં પ્રતિવર્ષ નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે લોકપયોગી કાર્યો અને સામાજીક જાગૃતિ માટે મહોત્સવ ઉજવાય છે જે ભારે આકર્ષક બની રહે છે. મંદિર નિર્માણના 25 વર્ષથી બાબરીયા પરિવાર દ્વારા નાના અંબાજી ધામના માધ્યમથી દર વર્ષે નાની મોટી સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવે છે.

વ્યાપાર ધંધા અર્થે મુંબઇ સ્થાઈ થયેલા સ્વ. કિરીટભાઈ, સ્વ.રાજેશભાઇ, પંકજભાઈ, મહેશભાઈ અને તેમના પરિવારજનો વ્યસ્તતા વચ્ચે પણ નવરાત્રી અને પાટોત્સવમાં આવવાનું ચુકતા નથી જે તેમની માતાજી પ્રત્યેની શ્રધ્ધા અને વતન પ્રત્યેની લાગણી દર્શાવે છે.બરવાળાનું અંબાજી માતાનું આ સ્થાનક નાના અંબાજીધામ તરીકે જાણીતું બન્યું છે અહીં યોજાતા પ્રત્યેક ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સામેલ થતા રહ્યા છે તેમજ માતાજીના દર્શનાર્થે ભાવિકોનો પ્રવાહ પ્રતિદિન વ્હેતો રહે છે. 25માં પાટોત્સવ પ્રસંગે ત્રિ-દિવસીય હોમાત્મક શતચંડી અને અભિષેકાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં શાસ્ત્રી મેહુલભાઈ પેટલાદવાળાના આચાર્યપદે પવિત્ર મંત્રોચ્ચાર સાથે વિવિધ હવનીય દ્રવ્યોની આહુતિઓ અપાશે. પાટોત્સવ ઉજવણી સંદર્ભે ભારે ભાવ સાથે ઉમંગ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.
રજત જયંતિ મહોત્સવને સફળ બનાવવા પંકજભાઈ બાબરીયા, મહેશભાઈ બાબરીયા, મિતેશભાઈ બાબરીયા, જીગરભાઈ બાબરીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous Post

વાળુકડ લોક વિદ્યાલય ખાતે ડ્રેસ વિતરણ સાથે યોજાયો સાયબર ક્રાઇમ સેમિનાર

Next Post

ભાવનગરમાં રખડતા ઢોર બાદ હવે પશુઓના ગેરકાયદે તબેલા તંત્રની રડારમાં, 45તબેલાને નોટીસ

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Roulette Casino 2026 – Expert Review

May 7, 2026
Uncategorized

Ruleta Online en España VIP: Una Experiencia de Juego Exclusiva

May 7, 2026
Uncategorized

Royal Reels Online Casino Loyalty Points System Explained

May 7, 2026
Next Post
ભાવનગરમાં રખડતા ઢોર બાદ હવે પશુઓના ગેરકાયદે તબેલા તંત્રની રડારમાં, 45તબેલાને નોટીસ

ભાવનગરમાં રખડતા ઢોર બાદ હવે પશુઓના ગેરકાયદે તબેલા તંત્રની રડારમાં, 45તબેલાને નોટીસ

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર: 2 વિદ્યાર્થીઓ સહિત 9નાં મોત

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર: 2 વિદ્યાર્થીઓ સહિત 9નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.