Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

5 ટાઈમ નમાઝ અદા કરો, એ પછી કંઈ પણ કરો તે યોગ્ય કહેવાય!

બાબા રામદેવે સભાને સંબોધન કરતા વિવાદીત નિવેદન આપ્યું

aaspassdaily by aaspassdaily
2023-02-03 11:15:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યોગ ગુરુ બાબા રામદેવ ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. તેમણે ઈસ્લામ અને ઈસ્લામ ધર્મને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. બાડમેરમાં એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા બાબા રામદેવે ઈસ્લામ ધર્મને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ઈસ્લામમાં 5 વક્તની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. સેંકડોની સંખ્યામાં હાજર લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, ઈસ્લામનો અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કર્યો, બધુ બરોબર છે. પછી તે હિન્દુ છોકરીઓને ઉઠાવી લેવાનું હોય તો પણ ભલે. બાબા રામદેવે ઈસાઈ ધર્મને પણ આડે હાથ લેતા હુમલો કર્યો છે.
બાડમેર જિલ્લાના પનોણિયોના તલામાં આયોજીત ધર્મપુરી મહારાજ મંદિરના 5 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચેલા બાબા રામદેવે સભાને સંબોધન કરતા વિવાદીત નિવેદન આપ્યું છે. યોગ ગુરુ બાબા રામદેવે ઈસ્લામ અને મુસલમાનો પર વિવાદીત નિવેદન આપતા કહ્યું કે, ઈસ્લામમાં 5 ટાઈમ નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકે છે. તેમણે કહ્યું કે, ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢવાનું છે. મુસલમાનો માટે ફક્ત નમાઝ પઢવી જરુરી છે. નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરો, તે યોગ્ય છે. પછી તે હિન્દુ છોકરીઓને ઉઠાવો અને જેહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો.
ઈસાઈ ધર્મ પર બોલતા બાબા રામદેવે કહ્યું કે, હાલના દિવસોમાં ચર્ચમાં જઈને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. પણ હિન્દુ ધર્મમાં આવું કંઈ થતું નથી. બાબા રામદેવે કહ્યું કે, આવું કુરાન અથવા બાઈબલમાં નથી લખ્યું. પણ આવી વાતો કહેવામાં આવે છે. પાંચ સમય નમાઝ પઢ્યા બાદ જે પણ કરી શકો તેનાથી જન્નમ મળે છે. બાબા રામદેવે આગળ કહ્યું કે, પણ જન્નતમાં દારુ મળશે તો, આવી જન્નત નરકથી પણ બેકાર છે. તમામ જમાતને ઈસ્લામમાં બદલવાના છે, લોકો આ જ ચક્કરમાં પડ્યા છે. આટલું બોલ્યા બાદ બાબા રામદેવે સફાઈ આપતા કહ્યું કે, હું કોઈની ટિકા નથી કરતો, પણ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઈ કહે છે કે, આખી દુનિયા ઈસ્લામમાં વાપસી કરશે અને કોઈ કહે છે કે, આખી દુનિયા ઈસાઈયતમાં વાપસી કરશે. પણ હિન્દુ ધર્મ સનાતમ ધર્મ આવો નથી.

Tags: Baba RamdevBadmerRajasthan
Previous Post

અમદાવાદ: તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે લાગી આગ

Next Post

અફઘાનિસ્તાનને ભારત તરફથી રૂ।.200 કરોડની મદદ

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
અફઘાનિસ્તાનને ભારત તરફથી રૂ।.200 કરોડની મદદ

અફઘાનિસ્તાનને ભારત તરફથી રૂ।.200 કરોડની મદદ

200 કરોડથી વધુ લોકો ફેસબુક પર

200 કરોડથી વધુ લોકો ફેસબુક પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.