Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રી રૂક્ષ્મણી મંદિરની સેવા-પૂજાનો ઈજારો ત્રણ વર્ષ માટે રૂપિયા ૧૨ કરોડમાં દેવાયો

અગાઉ ઇજારામાં ૬ કરોડની બોલી બોલાઈ હતી, આ વખતે ડબલ રકમ પ્રાપ્ત થઈ

aaspassdaily by aaspassdaily
2023-02-27 14:04:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દ્વારકામાં આવેલ અને ગૂગળી બ્રાહ્મણોની સંસ્થા દ્વારા સંચાલિત માતા શ્રી રૂક્ષ્મણીની સેવા પૂજા તેમના જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવે છે તેની આવક સંસ્થાને થાય તે માટે દર ત્રણ વર્ષ માટેનો જાહેર ઈજારો આપવામાં આવે છે.
જે મુજબ ગઇકાલે ઈજારો આપવા માટે બોલી બોલવામાં આવી હતી જેમાં કુલ ૫ અલગ અલગ વ્યક્તિઓએ બોલી બોલવામાં ભાગ લીધો હતો. આ બોલી જાહેરમાં બોલવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૦૬ થી આ ઈજારો સંભાળતા બેટ દ્વારકાના શ્રી અરુણભાઈ મગનલાલ દવે દ્વારા સૌથી વધારે રૂપિયા બાર કરોડ પાંચ લાખ પાંચસો પાંચ રૂપિયા ઉંચી બોલી બોલતા આગામી ત્રણ વર્ષ માટેનો ઇજારો તેમને આપવામાં આવ્યાનું જાણવા મળે છે.
ત્રણ વર્ષ પહેલાં આ ઇજારો રૂપિયા ૬ કરોડમાં અપાયો હતો. એટલે આ વખતે અગાઉની રકમ એટલે કે ૬ કરોડથી બોલી શરૂ કરવામાં આવી હતી. ઇજારનો આ વહીવટ સંપૂર્ણ વ્હાઇટ મનીમાં કરતો હોય છે. એટલે આ વખતનો ઇજારો સાંભળનાર વ્યક્તિએ રોજના ૧.૧૦ લાખ રૂપિયા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટમાં આપવાના રહશે તેમ જાણવા મળી રહ્યું છે.

 

Tags: 12 croreDwarkagujaratrikshamani mandir. seva ijaro
Previous Post

કોરોના વાયરસ વુહાનની લેબમાંથી નીકળ્યો હોવાનો અમેરિકાના ઊર્જા વિભાગનો દાવો

Next Post

મેઘાલય અને નાગાલેન્ડમાં ધીંગુ મતદાન

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
મેઘાલય અને નાગાલેન્ડમાં ધીંગુ મતદાન

મેઘાલય અને નાગાલેન્ડમાં ધીંગુ મતદાન

ઇન્ટૂકમા રાષ્ટ્રીય સચિવ પદે નિયુક્ત થયા આર.જી. કાબર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.