Monday, September 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડુંગળી અને બટેટા પકવતા ખેડૂતોને ખર્ચ પણ માથે પડી રહ્યો છે, સરકાર બોનસ આપે : ‘આપ’

aaspassdaily by aaspassdaily
2023-03-06 13:39:11
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હાલ ડુંગળી અને બટેટાના નીચા ભાવોને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ વર્ષે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સરખામણીએ ડુંગળીનું ૧૦૯.૪૬ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. હાલ ડુંગળીના ભાવ ખુબ નીચા ચાલી રહ્યા છે જેથી ખેડૂતોને ઉપજનો ખર્ચ પણ નીકળતો નથી. આવી જ રીતે બટેટામાં પણ ભાવો ખુબ નીચા હોવાથી ખેડૂતોને ખર્ચના પૈસા પણ માથે પડી રહ્યા છે ત્યારે ડુંગળી અને બટેટા પકવતા ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા વિશેષ બોનસ આપવાની જાહેરાત કરવા આમ આદમી પાર્ટી દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Previous Post

મસમોટા બિઝનેસ સેન્ટરમાં આખુ કોમ્પ્લેક્ષ ભડકે બળે તેવી સ્થિતિ

Next Post

દેશવાસીઓની મહેનતની કમાણી અને બચતને સરકાર જાેખમમાં મુકી રહી છે : કોંગ્રેસના ધરણા- અટકાયત

aaspassdaily

aaspassdaily

Related News

UPDATE : અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 600 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

UPDATE : અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 600 લોકોનાં મોત

September 1, 2025
SCO: સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી- PM નરેન્દ્ર મોદી
આંતરરાષ્ટ્રીય

SCO: સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી- PM નરેન્દ્ર મોદી

September 1, 2025
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે
તાજા સમાચાર

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે

September 1, 2025
Next Post
દેશવાસીઓની મહેનતની કમાણી અને બચતને સરકાર જાેખમમાં મુકી રહી છે : કોંગ્રેસના ધરણા- અટકાયત

દેશવાસીઓની મહેનતની કમાણી અને બચતને સરકાર જાેખમમાં મુકી રહી છે : કોંગ્રેસના ધરણા- અટકાયત

બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં નવ પોલીસકર્મીઓના મોત

બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં નવ પોલીસકર્મીઓના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.