Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અતીક-અશરફના હત્યાકાંડ બાદ અલકાયદાની ખુલ્લી ધમકી

'બદલા લેકર રહેંગે',- 7 પેજનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ

aaspassdaily by aaspassdaily
2023-04-22 09:40:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અતીક-અશરફ અહેમદને ત્રણ હુમલાખોરોએ પોલીસ કસ્ટડીમાં ગોળી મારી દીધી હતી. જે બાદ આતંકી સંગઠનની આ ધમકી વાયરલ થઈ રહી છે.
ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અને પછી રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાને લઈને હવે આતંકી સંગઠન અલ કાયદાએ તેના મોતનો બદલો લેવાની વાત કરી છે. વાયરલ લેટર અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું છે કે તેઓ જેહાદ દ્વારા અતીક-અશરફની હત્યાનો બદલો લેશે. જે લોકો પણ આ ઘટનામાં સામેલ હતા તેમને પાઠ ભણાવવામાં આવશે. અલકાયદાએ કહ્યું કે, અતીક-અશરફની હત્યાનો બદલો લેવા માટે જો તેને પોતાના બાળકોનું બલિદાન આપવું પડશે તો તે તે કરવા તૈયાર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અલકાયદાના 7 પાનાના પત્રમાં અતીક-અશરફની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ બંને માફિયા ભાઈઓની ઉત્તર પ્રદેશમાં લાઈવ ટીવી કેમેરાની સામે તેમના માથા પર બંદૂક મૂકીને હત્યા કરવામાં આવી હતી અને તેમની હત્યાનો બદલો લેવાની જરૂર છે.

Previous Post

ગુજરાત કોંગ્રેસ આવ્યું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થનમાં

Next Post

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ

ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ

ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.