Tuesday, July 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

દરરોજ રાત્રે સુતા પહેલા ચહેરા ઉપર ગુલાબ જળ લગાવવાથી થતાં ફાયદાઓ વિશે જાણો

aaspassdaily by aaspassdaily
2023-06-24 16:32:55
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

ગુલાબ જળ વિશે તમને ખબર જ હશે ગુલાબ જળ ગુલાબની પાંખડીઓ માંથી બનતું હોય છે. તેમાં ઘણા બધા નેચરલ પોષક તત્વો હોય છે. ગુલાબ જળ તમારી સ્કિન માટે ઘણું જ ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. ઘણા બધા લોકો ફેસપેક બનાવવા માટે ગુલાબજળ નો ઉપયોગ કરતા હોય છે. ગુલાબજળના ઉપયોગથી ચહેરાને ઘણા બધા ફાયદાઓ મળે છે. જો તમે ગુલાબજળ ડાયરેક્ટલી ચહેરા પર લગાવો છો પણ તે પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આના માટે તમારે દરરોજ સુતા પહેલા ચહેરા ઉપર ગુલાબજળ લગાવવું જોઈએ. આવું કરવાથી ત્વચા સાથે જોડાયેલી નાની મોટી અનેક સમસ્યાઓને દૂર કરવામાં તમને મદદ મળે છે. આજે આપણે આના ફાયદા વિશે જાણીશું.
દરરોજ રાત્રે ચહેરા ઉપર ગુલાબજળ થી મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. આનાથી તમારી સ્કિન નેચરલ રીતે ગ્લો કરે છે. દરરોજ ચહેરા ઉપર ગુલાબજળ લગાવવાથી ત્વચાની ડ્રાઈનેસ દૂર થાય છે. જો તમારી ત્વચા ડ્રાય છે તો તમારે ગુલાબ જળનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય ગુલાબજળ ના ઉપયોગથી ચહેરાના ડાઘ દૂર કરવામાં તમને મદદ મળે છે. દરરોજ રાત્રે સુતા પહેલાં ચહેરા ઉપર ગુલાબજળ લગાવવાથી સવારે ચહેરો આકર્ષક દેખાય છે. આ સિવાય ઉંમરની સાથે ચહેરા ઉપર કરચલીઓ આવી જતી હોય છે. તેને રોકવા માટે પણ તમે ગુલાબજળ નો ઉપયોગ કરી શકો છો‌. ગુલાબજળના ઉપયોગથી તમારા ચહેરાની ત્વચા ટાઇટ થાય છે. સાથે જ ચહેરાની ચરબી ઓછી કરવામાં પણ તમને મદદ મળે છે. આથી તમે પણ ગુલાબજળ નો ઉપયોગ ચહેરા માટે ચોક્કસથી કરો.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Previous Post

જસપ્રીત બુમરાહના ફેન્સ માટે સારા સમાચાર, આ સીરિઝથી કરી શકે છે વાપસી

Next Post

વિટામીન B12 ની કમીને પૂરી કરવા માટે આ ખાસ ફુડ્સને ડાયટમાં કરો સામેલ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
વિટામીન B12 ની કમીને પૂરી કરવા માટે આ ખાસ ફુડ્સને ડાયટમાં કરો સામેલ

વિટામીન B12 ની કમીને પૂરી કરવા માટે આ ખાસ ફુડ્સને ડાયટમાં કરો સામેલ

દેવશયની એકાદશીના દિવસે ન કરો આ ભૂલો, ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ

દેવશયની એકાદશીના દિવસે ન કરો આ ભૂલો, ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.