Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

જાણવા જેવું / ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પરંતુ એક દિવસમાં કેટલી ચમચી ખાવુ જોઈએ?

aaspassdaily by aaspassdaily
2023-07-10 16:35:27
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટથી લઈને ન્યુટ્રિશન એક્સપર્ટ્સ ઘણી વાર ઘી ખાવાની સલાહ આપે છે. એવું પણ કહેવાય છે કે ડાયટમાં ઘીનો સંપૂર્ણ સમાવેશ કરવો જોઈએ. તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તમને તે દરેક વસ્તુમાં નહીં મળે. હવે સવાલ એ થાય છે કે, એક દિવસમાં કેટલા ચમચી ઘી ખાવું જોઈએ?

જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની બીમારી નથી તેણે રોજ 6-8 ચમચી ઘી ખાવું જોઈએ. જો તમે વર્કઆઉટ કરો છો તો ઘી ખાવામાં કોઈ નુકસાન નથી. જો કોઈ વ્યક્તિ વર્કઆઉટ, વોક કે એક્સરસાઇઝ ન કરે તો વધુ પડતું ઘી ખાવાથી હૃદયની ધમનીઓમાં સમસ્યા થઈ શકે છે. તેમજ ફેટી એસિડ ધરાવતા લોકોએ ઘી ન ખાવું જોઈએ. જો કોઈને હૃદય, પેટ, ફેફસાને લગતી કોઈપણ પ્રકારની બીમારી હોય તો તેણે ડોક્ટરની સલાહ લીધા પછી જ ઘી ખાવું જોઈએ.

ઘીમાં શું છે ખાસ

ઈમ્યુનિટી વધારે છે

ઘી એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને કોઈપણ ઋતુમાં શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપે છે. ઘીમાં વિટામિન A, D, E અને K તેમજ ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે, જે બળતરા-એલર્જિક સમસ્યાઓ ઘટાડે છે. તેની સાથે તેમાં રહેલા પોષક તત્વો વિવિધ પ્રકારના રોગો સામે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

પાચનમાં સુધાર

ઘી પાચન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે તે પાચન તંત્રને લુબ્રિકેટ કરવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. ઘી ખાવાથી આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયા વધે છે, જે પાચનમાં મદદ કરે છે અને શરીરમાં પોષક તત્વોમાં વધારો કરે છે. તે ઉબકા, પેટનું ફૂલવું અને કબજિયાત જેવા અપચોના લક્ષણોને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

મેટાબોલિઝ્મ વધારે છે

ઘીનું સેવન તમારા મેટાબોલિઝ્મને વધારવા અને ખરાબ ફેટને શરીરમાંથી ખતમ કરે છે. આવુ એટલા માટે, કારણ કે ઘીમાં ફેટી એસિડ (એમસીએફએ) હોય છે, જે શરીર દ્વારા સરળતાથી ભળી જાય છે અને શરીરને એનર્જી આપે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Previous Post

સૂરજ પંચોલીએ વ્યક્ત કરી જિયા ખાન પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં કામ કરવાની ઈચ્છા, કહી આ વાત

Next Post

જાણવા જેવુ / હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં કેમ રાખવામાં આવે છે ‘વરિયાળી અને સાકર’? ચોક્કસ તમે નહીં જાણતા હોય

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
જાણવા જેવુ / હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં કેમ રાખવામાં આવે છે ‘વરિયાળી અને સાકર’? ચોક્કસ તમે નહીં જાણતા હોય

જાણવા જેવુ / હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં કેમ રાખવામાં આવે છે 'વરિયાળી અને સાકર'? ચોક્કસ તમે નહીં જાણતા હોય

સ્મૃતિ ઈરાનીએ લીધી હતી બેંકમાંથી લોન, છતાં ફગાવી દીધી હતી આ જાહેરાતની ઓફર, જાણો કારણ

સ્મૃતિ ઈરાનીએ લીધી હતી બેંકમાંથી લોન, છતાં ફગાવી દીધી હતી આ જાહેરાતની ઓફર, જાણો કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.