Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ભોપાલમાં સોનિયા ગાંધીના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ, દોઢ કલાક રોકાયા બાદ દિલ્હી જવા રવાના

aaspassdaily by aaspassdaily
2023-07-19 10:08:43
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ચાર્ટર્ડ પ્લેનનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ પ્લેનમાં સોનિયા-રાહુલ બેંગ્લોરથી દિલ્હી જઈ રહ્યા હતા. ભોપાલ એરપોર્ટ પર લગભગ દોઢ કલાક રોકાયા બાદ બંને રાત્રે 9.35 કલાકે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી જવા રવાના થયા હતા.
રાહુલ-સોનિયા ભોપાલ એરપોર્ટના વીઆઈપી લોન્જમાં રોકાયા હતા. આ દરમિયાન ભોપાલના કોંગ્રેસી નેતાઓ ત્યાં પહોંચ્યા અને તેમને મળ્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી, કોંગ્રેસના ધારાસભ્યો પીસી શર્મા, કુણાલ ચૌધરી, આરિફ મસૂદ અને શોભા ઓઝા સહિત અનેક કોંગ્રેસી નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા.

Previous Post

સીમાને સેફ હાઉસમાં શિફ્ટ કરી

Next Post

સફળતાના વિચારબીજનું અરૂણભાઇ દવેની હસ્તે વિમોચન

aaspassdaily

aaspassdaily

Related News

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી : ચૂંટણીમાં હાર બાદ રાજીનામાની વણઝાર

May 7, 2026
તાજા સમાચાર

પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકે એ 15 ધારાસભ્યોને પુડુચેરી મોકલી દીધા

May 7, 2026
ઓપરેશન સિંદૂર, અડધી રાતે પાકિસ્તાનની ઊંઘ કરી હરામ
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂર આત્મનિર્ભર ભારતનું પ્રતીક : પીએમ મોદી

May 7, 2026
Next Post
સફળતાના વિચારબીજનું અરૂણભાઇ દવેની હસ્તે વિમોચન

સફળતાના વિચારબીજનું અરૂણભાઇ દવેની હસ્તે વિમોચન

બેંગ્લુરુમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

બેંગ્લુરુમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.