Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોલીસ રજુઆતોનો સ્થળ પર જ કરાશે નિકાલ

કચેરીમાં જ પ્રશ્નનો નિકાલ આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ: અરજદારોને સાંભળવા માટે સપ્તાહમાં કોઇ બે દિવસ નિશ્ચિત કરવા સૂચના

aaspassdaily by aaspassdaily
2023-08-03 10:33:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યના નાગરિકોને તેમના તમામ પ્રશ્નો,સમસ્યાઓ અને રજુઆતોનો નિકાલ મેળવવા કચેરી કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. સરકારે આ બાબતે રાજ્યના પોલીસ વિભાગને સૂચના આપી છે.. જે બાદ પોલીસ વિભાગ દ્વારા પણ આ મામલે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયુ છે કે નાગરિકો તેમના વિવિધ પ્રશ્નો,ફરિયાદો,રજૂઆતો લઇને જ્યારે કચેરીમાં આવે ત્યારે તેઓની રજૂઆત કે પ્રશ્નો સબંધિત કચેરીમાં જ સાંભળીને તેનો નિકાલ કરવામાં આવે તે ઇચ્છનીય છે. તેમાં એવો પણ ઉલ્લેખ છે કે સરકાર દ્વારા આ વાત પર ભાર મુકવામાં આવ્યો છે..
પરિપત્રમાં જણાવાયુ છે કે તમામ પોલીસ કમિશન, રેન્જ વડા, પોલીસ અધિક્ષકએ તેમના શહેર,રેન્જ, જિલ્લા ખાતે અરજદારોને સાંભળવા માટે સપ્તાહમાં કોઇ બે દિવસ નિશ્ચિત કરે, અરજદારોને સાંભળી તેઓની રજૂઆતોના નિકાલ માટે આયોજન કરે અને તે અંગેનું રજિસ્ટર પણ નિભાવવામાં આવે.

Previous Post

50 વિલફૂલ ડિફોલ્ટરોએ બેન્કોનું 87,295 કરોડનું ફલેકું ફેરવ્યું, 10,57,326 કરોડની લોન માફ કરાઈ!

Next Post

1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ્સ પર 28 ટકાGST લાગુ

aaspassdaily

aaspassdaily

Related News

અલ્લાહુ અકબરના નારા લગાવી વિમાનમાં બોમ્બની આપી ધમકી!
આંતરરાષ્ટ્રીય

અલ્લાહુ અકબરના નારા લગાવી વિમાનમાં બોમ્બની આપી ધમકી!

July 28, 2025
યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફનું ટ્રમ્પનું એલાન
આંતરરાષ્ટ્રીય

યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફનું ટ્રમ્પનું એલાન

July 28, 2025
બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત
તાજા સમાચાર

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત

July 28, 2025
Next Post
1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ્સ પર 28 ટકાGST લાગુ

1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ્સ પર 28 ટકાGST લાગુ

મોદીના હસ્તે ડિસેમ્બરમાં સુરતના ડાયમંડ બુર્સનું ઉદઘાટન

મોદીના હસ્તે ડિસેમ્બરમાં સુરતના ડાયમંડ બુર્સનું ઉદઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.