Wednesday, July 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

પેટની સમસ્યાઓમાં આ પ્રકારના ખાદ્ય પદાર્થોથી થઈ શકે છે દૂર, ઘરમાં ઉપલબ્ધ ચીજ વસ્તુના જાણો ફાયદા

aaspassdaily by aaspassdaily
2023-08-05 16:53:04
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

જો ખાધા પછી પેટ ફુલેલું લાગે કે ગેસ તેમજ ભારે લાગવાની સમસ્યા લાગે તો તમારા આંતરડામાં કંઈક ગરબડ હોવાનો સંકેત છે. આજકાલ લોકો ફાસ્ટ ફૂડ, બહારના અન્ય ખોરાક તેમજ ખાંડ, મસાલેદાર, તેલ અને ચરબીવાળી વસ્તુઓનું વધુ સેવન કરે છે. આ બધી વસ્તુઓ પાચનતંત્ર પર ગંભીર અસર કરે છે. જેથી પેટમાં પાચનક્રીયા વ્યવસ્થિત જળવાય અને પેટ સાફ રહે તે માટે કેટલાક ખોરાક લેવા પણ જરુરી છે.

આમળા
વિટામીન સીનો ઉત્તમ સ્ત્રોત છે અને પેટ માટે પણ ફાયદાકારક છે. આમળામાં એન્ટીઑકિસડન્ટો પણ ભરપૂર હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને બળતરા અટકાવે છે. આ ઝાડા અને માંસપેશીઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

હળદર
હળદરમાં ઔષધીય ગુણો હોય છે. જે આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

છાશ
છાશમાં કુદરતી રીતે પ્રોબાયોટીક્સ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જમ્યા પછી પાચનતંત્રને શાંત કરવામાં મદદ કરે છે. જેમાં કાળા મરી, જીરું અથવા ફુદીનો જેવી હર્બ્સ પણ ઉમેરી શકો છો. કબજિયાત જેવી સમસ્યાઓ દૂર રહેશે.

ઘી
ઘીમાં બ્યુટીરિક એસિડ હોવાથી તે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ એસિડ હાનિકારક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. જો તમે કબજિયાત કે પાઈલ્સ ના દર્દી છો તો ઘી ચોક્કસ ખાઓ.

Previous Post

OnePlus Ace 2 આગામી સમયમાં થશે, જાણો શું છે ફોનની ખાસિયત

Next Post

સોનાના ભાવમાં ઘટાડો, શું કારણથી ઘટ્યા ભાવ, જાણો અત્યારે શું છે ભાવ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
સોનાના ભાવમાં ઘટાડો, શું કારણથી ઘટ્યા ભાવ, જાણો અત્યારે શું છે ભાવ

સોનાના ભાવમાં ઘટાડો, શું કારણથી ઘટ્યા ભાવ, જાણો અત્યારે શું છે ભાવ

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વિતી ગયા બાદ પણ તમારા માટે રીટર્ન ભરવાનો છે મોકો

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વિતી ગયા બાદ પણ તમારા માટે રીટર્ન ભરવાનો છે મોકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.