Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જી.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

ઓવરબ્રિજ ધરાશાયી મામલો : પાલનપુર પૂર્વ પોલીસ મથકે કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2023-10-25 11:24:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પાલનપુર આરટીઓ સર્કલ પર બની રહેલા બ્રિજ નીચે ઉભેલા રિક્ષામાં સવાર એક યુવક અને રિક્ષામાંથી ભાગવા જતા એક યુવકનું મોત નિપજ્યું હતું જેને લઈને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા મૃતકના પરિવારજનો અને સગાઓમાં રોષ ભભુકી ઉઠ્યો હતો.
જ્યાં સુધી બ્રિજનું કામ કરતી જી.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સામે ગુનો દાખલ કરવામાં નહિં આવે ત્યાં સુધી બંને મૃતદેહ સ્વીકાર કરવામાં નહીં આવે. ઘટનાના બીજા દિવસની સવારે ન્યાયની માંગ સાથે સિમલા ગેટ પર ચક્કાજામ કરી તેમજ મહિલાઓ છાજિયા લઈ ઉગ્ર દેખાવો કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં પાલનપુર અને દિયોદર ડીવાયએસપીએ બનાવ અંગે ગુનો દાખલ કરવાની ખાતરી આપ્યા પછી મામલો માંડ માંડ થાળે પાડ્યો હતો. ત્યાર બાદ પરિવારજનોએ બંનેના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. સાત ટ્રસ્ટીઓ અને ચાર એન્જિનિયરો સામે ફરિયાદ નોંધાઈ છે. દુર્ઘટના અંગે જિલ્લા પોલીસ વડા મકવાણાએ જણાવ્યું હતું કે બ્રિજનું કામ કરતી જી.પી.સી કન્સ્ટ્રક્શનના સાત ડિરેક્ટરો અને કંપનીના ચાર એન્જિનિયરો સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Tags: Firoverbridhe collepspalanpur
Previous Post

શાંત મણિપુરમાં અચાનક આ આગ કેવી રીતે લાગી? – મોહન ભાગવત

Next Post

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

ઇઝરાયેલે 24 કલાકમાં ગાઝા પર 400 બોમ્બ ફેક્યા :

ઇઝરાયેલે 24 કલાકમાં ગાઝા પર 400 બોમ્બ ફેક્યા :

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.