Sunday, June 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિયાળામાં શરદી, ઉધરસ થાય તો અસરકારક બની શકે છે આમળાનો આ ઘરેલું ઉપચાર!

aaspassdaily by aaspassdaily
2023-10-28 17:33:48
in તાજા સમાચાર, લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter
હવે શિયાળાની શરૂઆત થવાની છે. ત્યારે શિયાળામાં શરદી, ઉધરસ, એલર્જી વગેરે રોગોના કેસોમાં પણ વધારો જોવા મળે છે. જો તમારી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે તો તેમને આ રોગ જલદી થઈ શકે છે. આ રોગોથી બચવા માટે લોકો ઘણા ઘરજથ્થુ અને અલગ અલગ દવાઓનો સહારો લે છે. પરંતુ, એ એવો આયુર્વેદિક ઉપાય પણ છે જેનાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમળા એ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત માનવામાં છે. આમળા રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. આમળામાં બળતરા વિરોધી તત્ત્વો પણ મોજૂદ છે, જે શરીરમાં બળતરાની સમસ્યાને ઘટાડે છે અને લોહીને શુદ્ધ કરે છે. ઉપરાંત, આમળાના સેવનથી વાળ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

શિયાળામાં શરદી, ઉધરસથી બચવા માટે સૌથી પહેલા 5થી 6 આમળાને કાપીને એક વાસણમાં મૂકો. હવે તેમાં 1 ટેબલસ્પૂન ઓર્ગેનિક મધ ઉમેરો. ત્યાર બાદ એક ચમચીની મદદથી બંનેને સારી રીતે બરાબર મિક્સ કરી લો. હવે તમારી શિયાળાની દવા તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ, પુખ્ત વયના લોકો માટે 3થી 5 ટુકડા અને બાળકો માટે 1થી 3 ટુકડાઓ (12 વર્ષથી ઉપરના બાળકો) પર્યાપ્ત છે. જણાવી દઈએ કે, ડાયાબિટીસના દર્દીઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પૃષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Previous Post

Xiaomiની આ સ્માર્ટવોચની કિંમત એક બજેટ સ્માર્ટફોન જેટલી! જાણો તેના ફીચર્સ અને કિંમત વિશે

Next Post

લવિંગ છે સારા સ્વાસ્થ્યનો ખજાનો, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીરને પહોંચાડી શકે છે આ નુકસાન!

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

લવિંગ છે સારા સ્વાસ્થ્યનો ખજાનો, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીરને પહોંચાડી શકે છે આ નુકસાન!

AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

આજે શરદ પૂર્ણિમાનો શુભ દિવસ, પરંતુ સાથે છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો ક્યારે શરૂ થશે સુતક કાળ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.