Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગાઝાની હૉસ્પિટલ પર હુમલામાં 22 લોકોના મોત ; પેલેસ્ટાઇને લગાવ્યો આરોપ

ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે આરોપને ફગાવી દીધા

dharmendravaghela by dharmendravaghela
2023-11-11 11:46:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની એક હૉસ્પિટલમાં હુમલો થયો છે. આ હુમલામાં 22 લોકોના મોત થયા છે. પેલેસ્ટાઇને ઇઝરાયેલના હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે.જો કે, ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે આરોપને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ, ગાઝાની અલ-શિફા હૉસ્પિટલને બે દિવસથી ઇઝરાયેલે ઘેરી રાખી હતી. ઇઝરાયેલનું કહેવું છે કે અહીં આતંકી છુપાયેલા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ગાઝાની અલ અહલી હૉસ્પિટલમાં હુમલો કરવામાં આવતા 500 લોકોના મોત થયા હતા.
ગાઝાના ઉત્તરી યુદ્ધ વિસ્તારમાંથી જીવ બચાવીને ભાગી રહેલા પેલેસ્ટાઇની નાગરિકોએ કહ્યું કે ગાઝા શહેરના મધ્યમાં આવેલી શિફા હૉસ્પિટલમાં શરણ લીધેલા હજારો લોકો આખી રાત વિસ્ફોટ પછી ત્યાથી ભાગી ગયા હતા. ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હૉસ્પિટલમાં 80,000 લોકોએ શરણ લીધેલી હતી.હોસ્પિટલમાંથી ભાગેલા લોકોમાંથી કેટલાકે કહ્યું કે બિલ્ડિંગમાં હજારો ઘાયલ દર્દી અને તબીબો જ રહી ગયા છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃતકો પેલેસ્ટાઇની નાગરિકોની સંખ્યા 11 હજારને પાર કરી ગઇ છે.

Tags: Gazahospital attackisrael
Previous Post

બજાણા પોલીસ સ્ટેશનમાંથી ત્રણ પોલીસકર્મીઓએ જ કરી વિદેશી દારૂની ચોરી

Next Post

ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

ઈઝરાયલનો વેસ્ટ બેંક પર હુમલો : 18 પેલેસ્ટિનિયનના મોત

ઈઝરાયલનો વેસ્ટ બેંક પર હુમલો : 18 પેલેસ્ટિનિયનના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.