Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગાઝાની હૉસ્પિટલ પર હુમલામાં 22 લોકોના મોત ; પેલેસ્ટાઇને લગાવ્યો આરોપ

ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે આરોપને ફગાવી દીધા

dharmendravaghela by dharmendravaghela
2023-11-11 11:46:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની એક હૉસ્પિટલમાં હુમલો થયો છે. આ હુમલામાં 22 લોકોના મોત થયા છે. પેલેસ્ટાઇને ઇઝરાયેલના હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે.જો કે, ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે આરોપને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ, ગાઝાની અલ-શિફા હૉસ્પિટલને બે દિવસથી ઇઝરાયેલે ઘેરી રાખી હતી. ઇઝરાયેલનું કહેવું છે કે અહીં આતંકી છુપાયેલા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ગાઝાની અલ અહલી હૉસ્પિટલમાં હુમલો કરવામાં આવતા 500 લોકોના મોત થયા હતા.
ગાઝાના ઉત્તરી યુદ્ધ વિસ્તારમાંથી જીવ બચાવીને ભાગી રહેલા પેલેસ્ટાઇની નાગરિકોએ કહ્યું કે ગાઝા શહેરના મધ્યમાં આવેલી શિફા હૉસ્પિટલમાં શરણ લીધેલા હજારો લોકો આખી રાત વિસ્ફોટ પછી ત્યાથી ભાગી ગયા હતા. ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હૉસ્પિટલમાં 80,000 લોકોએ શરણ લીધેલી હતી.હોસ્પિટલમાંથી ભાગેલા લોકોમાંથી કેટલાકે કહ્યું કે બિલ્ડિંગમાં હજારો ઘાયલ દર્દી અને તબીબો જ રહી ગયા છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃતકો પેલેસ્ટાઇની નાગરિકોની સંખ્યા 11 હજારને પાર કરી ગઇ છે.

Tags: Gazahospital attackisrael
Previous Post

બજાણા પોલીસ સ્ટેશનમાંથી ત્રણ પોલીસકર્મીઓએ જ કરી વિદેશી દારૂની ચોરી

Next Post

ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય
તાજા સમાચાર

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

July 17, 2026
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા
તાજા સમાચાર

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

July 17, 2026
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

July 17, 2026
Next Post
ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

ઈઝરાયલનો વેસ્ટ બેંક પર હુમલો : 18 પેલેસ્ટિનિયનના મોત

ઈઝરાયલનો વેસ્ટ બેંક પર હુમલો : 18 પેલેસ્ટિનિયનના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.