Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પીપાવાવ પોર્ટ પર આવતા ઇઝરાયેલના જહાજનું હૂતી વિદ્રોહીઓએ કર્યું અપહરણ

ઇઝરાયેલી સેનાએ ઘટનાને ગંભીર ઘટના ગણાવી : ટકરાવ એક નવા દરિયાઇ મોર્ચા પર ફેલાઇ શકે છે

dharmendravaghela by dharmendravaghela
2023-11-20 13:20:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે કહ્યું કે યમનના હૂતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં ભારત આવતા ઇઝરાયેલના એક જહાજનું અપહરણ કર્યું છે. ઇઝરાયેલનો દાવો છે કે રવિવારે જહાજ સાથે ચાલક દળના બે ડઝનથી વધુ સભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે.
ઇઝરાયેલને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો તે સમયે જહાજ તુર્કીના કોરફેઝમાં હતો અને ગુજરાતના પિપાવાવ તરફ આવતું હતું. આ ઘટના પછી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ટકરાવ એક નવા દરિયાઇ મોર્ચા પર ફેલાઇ શકે છે. યમનમાં ઇરાન સમર્થિક હૂતી વિદ્રોહીઓએ કહ્યું કે તેમણે ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજનું અપહરણ કર્યું છે અને તેના ચાલક દળના સભ્યોને બંધક બનાવ્યા છે.
વિદ્રોહીઓના જૂથે ચેતવણી આપી છે કે તે ઇઝરાયેલ સાથે જોડાયેલા અથવા તેના જહાજને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં નિશાન બનાવવાનું ત્યાર સુધી ચાલુ રાખશે જ્યાર સુધી ઇઝરાયેલનું ગાઝામાં હમાસના શાસકો વિરૂદ્ધ અભિયાન ચાલુ છે. વિદ્રોહીઓએ લાલ સાગરમાં ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજને નિશાન બનાવાવની ધમકી આપી હતી.
હૂતી વિદ્રોહીઓ પર દરિયામાં મહત્ત્વપૂર્ણ નૌવહન માર્ગથી મિસાઇલ અને ડ્રોન મોકલવાની શંકા હતી.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ઓફિસે કહ્યું કે બહામાસ-ધ્વજ ધરાવતા અપહરણ કરાયેલા જહાજમાં બુલ્ગારિયન, ફિલિપિનો, મેક્સિકન અને યૂક્રેની સહિત વિવિધ દેશના નાગરિક ચાલક દળના 25 સભ્ય હતા પરંતુ કોઇ ઇઝરાયેલી નહતો. નેતન્યાહૂની ઓફિસે ગેલેક્સી લીડર નામના જહાજનું અપહરણની ટિકા કરતા તેને આતંકી કૃત્ય ગણાવ્યું છે. ઇઝરાયેલી સેનાએ અપહરણની ઘટનાને ગંભીર ઘટના ગણાવી છે. ઇઝરાયેલી અધિકારીઓએ ભાર આપીને કહ્યું કે જહાજ બ્રિટિશ અને જાપાન દ્વારા સંચાલિત હતું.

Tags: israely sheep hijacked by houthired seaTurkey
Previous Post

કોર્ટે એક વ્યક્તિને 707 વર્ષની જેલની સજા સંભળાવી

Next Post

ટ્રાફિક પોલીસના ચાર પોલીસકર્મીઓએ દિલ્હીના યુવકને ધમકાવી તોડ કર્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ટ્રાફિક પોલીસના ચાર પોલીસકર્મીઓએ દિલ્હીના યુવકને ધમકાવી તોડ કર્યો

ટ્રાફિક પોલીસના ચાર પોલીસકર્મીઓએ દિલ્હીના યુવકને ધમકાવી તોડ કર્યો

વિધાનસભામાંથી બિલ પસાર થયા બાદ ત્રણ વર્ષ સુધી બિલો દબાવીને કેમ રાખ્યા?’

વિધાનસભામાંથી બિલ પસાર થયા બાદ ત્રણ વર્ષ સુધી બિલો દબાવીને કેમ રાખ્યા?’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.