Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ

ધનખડેએ કહ્યું કે મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી બંને શ્રીમદ રાજચંદ્રજીના આધ્યાત્મિક સંદેશાઓને માનીને ચાલનારા

dharmendravaghela by dharmendravaghela
2023-11-28 12:35:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે એક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરીને યુગપુરૂષ તરીકે ગણાવતા જબરો વિવાદ સર્જાયો છે. મહાન જૈન સંત શ્રીમદ રાજચંદ્રની 156મી જન્મ જયંતિએ યોજાયેલા એક સમારોહમાં તેઓએ કહ્યું હતું કે આજે હું તમને એક ખાસ વાત જણાવવા માંગું છે.મહાત્મા ગાંધીએ ગત સદીના મહાપુરૂષ હતા અને નરેન્દ્ર મોદીએ આ સદીના યુગપુરૂષ છે.
તેમણે ઉમેર્યુ કે ગાંધીજીએ આપણને બ્રિટીશરોની ગુલામીમાંથી મુકત કરાવ્યા અહિંસા તથા સત્યનો માર્ગ શીખડાવ્યો નરેન્દ્ર મોદીએ દેશને વિકાસના માર્ગે મુકયો ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી બંને શ્રીમદ રાજચંદ્રજીના આધ્યાત્મિક સંદેશાઓને માનીને ચાલનારા છે. જોકે તેમના નિવેદન બાદ જબરો વિવાદ સર્જાયો છે અને વિપક્ષોએ ગાંધીજી સાથે મોદીની સરખામણી કરવી તે જરાપણ ઉચિત નહીં હોવાનું જણાવ્યું હતું.

Tags: indiamodi is yugpurush say dhankhad
Previous Post

મધ્યપ્રદેશમાં પોસ્ટલ બેલેટની હેરાફેરી : વિડીયો વાઇરલ

Next Post

ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી

ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.