Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ

એન્ટ્રી પોઇન્ટ પર ચેકિંગ પછી મુસાફરોને જવા દેવાશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 11:35:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજથી ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ મુસાફરો નહીં લઇ જઇ શકે. ભક્તો અને પ્રવાસીઓ પ્લાસ્ટિકની વસ્તુઓ લઇ નહીં જઇ શકે. ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી પછી જિલ્લા પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટના કડક વલણ બાદ વન અને પર્યાવરણ વિભાગના વર્ષ 2019ના પરિપત્રની અમલવારી કરાવવા માટેનું કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત તથા દાતાર પર્વત પર ચડવાના તમામ એન્ટ્રી પોઇન્ટ પરથી કોઇ પણ વ્યક્તિને પ્લાસ્ટિકના ઉત્પાદન, પેદાશો, ચીજવસ્તુઓ, પેકિંગ, મટિરિયલ્સ વગેરે લઇને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
હાઇકોર્ટમાં ગિરનારના પ્લાસ્ટિકના મુદ્દે ચાલતી પીટીશનમાં આ પરિપત્રના અમલવારી કરાવવાનો પણ આદેશ થયો હતો. હાઇકોર્ટે આ અંગે ટકોર કરી હતી કે શા માટે પરિપત્રની અમલવારી થતી નથી? ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી પછી કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા મુજબ ગિરનાર અને દાતાર પર્વત પર વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
હાઇકોર્ટમાં ગિરનાર પર પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણ થતું હોવા અંગે પીટીશન દાખલ થયેલ છે. જેમાં પ્રદૂષણ નિયંત્રણ કરવા નક્કર પગલા લેવા આદેશ થયો છે. વન અને પર્યાવરણ વિભાગના 22-5-2019થી અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્લાસ્ટીક ઉત્પાદનો, પેદાશો ચીજવસ્તુઓ, પેકિંગ મટીરિયલ્સ વગેરે લઇને પ્રવેશ કરવા તથા ગમે ત્યાં ફેકવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.

Tags: girnar parvatgujaratjunagadhplastic ban
Previous Post

કેનેડાના લખબીર સિંહ લાંડા આતંકવાદી જાહેર કરાયો

Next Post

અમે નિકારાગુઆથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા : મુસાફરોએ નિવેદનમાં સ્વીકાર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ફ્રાન્સમાં ફસાયેલું વિમાન 276 મુસાફરો સાથે મુંબઈમાં લેન્ડ

અમે નિકારાગુઆથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા : મુસાફરોએ નિવેદનમાં સ્વીકાર્યું

29 વર્ષીય ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત

29 વર્ષીય ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.