Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યા રામમંદિરમાં સામાજિક સમરસતા : 24 પુજારીઓમાં બે એસસી અને એક ઓબીસી

પુજારીની પસંદગીમાં જાતિ નહીં યોગ્યતા માપદંડ

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 13:56:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રામમંદિરમાં 24 પુજારીઓ પોતાની સેવા બજાવશે, આ પુજારીઓની પસંદગીમાં સામાજીક સમરસતા અપનાવાઈ છે એટલે કે પુજારીઓની પસંદગી તેમની જાતિના આધારે નહી, પણ યોગ્યતાના આધારે કરાઈ છે.
આ પસંદ થયેલા પુજારીઓને તાલીમ અપાઈ રહી છે. પસંદ થયેલા પુજારીઓમાં બે એસસી (અનુસૂચિત જાતિ) અને એક ઓબીસી (અન્ય પછાત જાતિ)નો સમાવેશ થયો છે. તાલીમમાં આ પુજારીઓ યુવા ગુરુકુળના નિયમોનું પાલન કરી રહ્યા છે, તેમાં ન તો કોઈ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે કે ન તો બહારની વ્યક્તિ સાથે સંપર્ક કરી શકે છે. પુજારીઓને રામમંદિરના મહંત મિથિલેશ નંદીની શરણ અને મહંત સત્યનારાયણ દાસ પૌરોહિત્ય અને કર્મકાંડનું શિક્ષણ આપી રહ્યા છે.

Tags: ayodhyaram mandir pujari selection
Previous Post

ભાવનગર LCBએ સોના-ચાંદીના ઘરેણાં સાથે કારચાલકને ઝડપી લીધો

Next Post

અદાણી-હિંડનબર્ગ કેસમાં SIT તપાસનો સુપ્રીમનો ઈન્કાર

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
અદાણી-હિંડનબર્ગ કેસમાં SIT તપાસનો સુપ્રીમનો ઈન્કાર

અદાણી-હિંડનબર્ગ કેસમાં SIT તપાસનો સુપ્રીમનો ઈન્કાર

ગોગામેડી હત્યાકાંડ કેસમાં રાજસ્થાન અને હરિયાણાના 31 સ્થળો પર NIAના દરોડા

ગોગામેડી હત્યાકાંડ કેસમાં રાજસ્થાન અને હરિયાણાના 31 સ્થળો પર NIAના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.