Wednesday, December 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગુજરાતમાંથી 270 સાધુ-સંતો સહિત 370ને આમંત્રણ

ગોધરાકાંડમાં જીવ ગુમાવનારા કારસેવકના પરિવારના સદસ્યો પણ આમંત્રિતોમાં

dharmendravaghela by dharmendravaghela
2024-01-08 11:29:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રામ જન્મભૂમિમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાંથી કુલ 370 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાં 270 સંત, 100 મહાનુભાવો અને 10 કાર સેવકોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિર આંદોલન અને ગોધરાકાંડમાં જીવ ગુમાવનારા કારસેવકના પરિવારના સદસ્યો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પણ આમંત્રિતોમાં છે.

Tags: 370 invitationgujaratram mandir
Previous Post

GIDCમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે

Next Post

વાઇબ્રન્ટ ગુજરાત : આજે પીએમ મોદીનું આગમન

dharmendravaghela

dharmendravaghela

Related News

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

December 2, 2025
રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન
આંતરરાષ્ટ્રીય

રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન

December 2, 2025
પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત
તાજા સમાચાર

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

December 2, 2025
Next Post
વાઇબ્રન્ટ ગુજરાત : આજે પીએમ મોદીનું આગમન

વાઇબ્રન્ટ ગુજરાત : આજે પીએમ મોદીનું આગમન

આજે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં કમોમસી વરસાદની આગાહી

આજે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં કમોમસી વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.