Friday, November 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો

પાક.માં રહેલા આતંકી જૂથે ઈરાની કર્નલને મારી નાખ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-18 12:34:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

16 તારીખની મધરાતે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાને એરસ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાન બેબાકળું બની ગયું છે અને હવે ગઈકાલે રાતે તેણે વળતો પ્રહાર કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનના સરવાન વિસ્તારમાં અલગતાવાદી સંગઠનના 7 અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પાક.માં રહેલા આતંકી જૂથે ઈરાનના કર્નલને મારી નાખ્યાનો દાવો પણ થઈ રહ્યો છે.
પાકિસ્તાન દ્વારા હજુ સુધી આ સ્ટ્રાઈકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાની પત્રકાર સલમાન મસૂદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ઈરાનની સરહદમાં 40-50 કિલોમીટર અંદર ઘૂસીને હુમલો કર્યો છે. મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધી ગયો હતો. ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાને પાકિસ્તાનનાવિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની સાથે ફોન પર વાત કરી હતી.તેણે કહ્યું હતું કે આ હુમલો ઈરાનના આતંકવાદી સંગઠન પર કરવામાં આવ્યો હતો. આમાં પાકિસ્તાનનો કોઈ નાગરિક ઘાયલ થયો નથી. આના પર જિલાનીએ કહ્યું હતું કે કોઈ પણ દેશે આવો જોખમી માર્ગ ન અપનાવવો જોઈએ. પાકિસ્તાનને ઈરાનના હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે.

Tags: missile attack in iranpakistan
Previous Post

મલયાલમ ઇન્ડસ્ટ્રીના ગ્રાન્ડ વેડિંગમાં સામેલ થયા પીએમ મોદી

Next Post

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર

November 28, 2025
સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

November 28, 2025
અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે

November 28, 2025
Next Post
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ

પાલીતાણા ખાતે ગુરૂ ગોવિંદસિંઘની ૩૫૭મી જન્મજયંતીની ઉજવણી

પાલીતાણા ખાતે ગુરૂ ગોવિંદસિંઘની ૩૫૭મી જન્મજયંતીની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.