Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રમાં ખતમ નથી થયું મરાઠા અનામત આંદોલન!

10 ફેબ્રુઆરીથી મનોજ જરાંગે પાટિલ ભૂખ હડતાળ કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-02-06 11:20:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે લડી રહેલા શિવબા સંગઠનના નેતા મનોજ જરાંગે પાટિલે કહ્યુ કે તે 10 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર જશે. મીડિયા સામે પોતાની માંગ જણાવતા પાટિલે કહ્યુ કે મહારાષ્ટ્ર સરકાર 27 જાન્યુઆરીએ આપવામાં આવેલા ડ્રાફ્ટ તુરંત લાગુ કરે અને મરાઠાઓને અનામત આપવાનું કામ શરૂ કરે.
મરાઠા નેતાએ કહ્યું, “સરકારની સાથે સાથે વિપક્ષી ગ્રુપના 10-20 અસંતૃષ્ટ લોકોએ મારા વિરૂદ્ધ બોલવા અને સોશિયલ મીડિયા પર મારી પર હુમલો કરવાનો ઠેલો લીધો છે. તે મારાથી નારાજ છે, આ લડાઇ મરાઠાઓ માટે છે પરંતુ જો તે પોતાની હરકતો રોકતા નથી તો હું તેમની પાર્ટી અને નેતાઓ સાથેના નામ પણ જાહેર કરીશ.” મનોજ પાટિલે કહ્યું કે આ લોકો આવા મુદ્દા ઉઠાવતા રહે છે કે મરાટાઓને શું મળ્યું? આ લાંબા આંદોલનથી મરાઠાઓએ શું ગુમાવ્યું છે?
મનોજ જરાંગે પાટીલે કહ્યું, “તેઓ મને બાજુ પર મૂકવાના ભયાવહ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી મારા મરાઠા ભાઈઓ મને કહે નહીં ત્યાં સુધી હું એક બાજુએ નહીં હટીશ.” તેમણે કહ્યું કે મુઠ્ઠીભર લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ગરીબ પરિવારનો એક વ્યક્તિ સમુદાયના આરક્ષણ માટે લડી રહ્યો છે. તેઓ ચિંતિત છે કે જો હું ભાંગી નહીં પડું અને આંદોલન પર અંકુશ નહીં આવે તો તેઓ મરાઠાઓમાં તેમની પ્રતિષ્ઠા ગુમાવશે. શિવબા સંગઠનના નેતાએ વધુમાં કહ્યું, “હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો હંમેશા મરાઠા આરક્ષણની વાત કરે છે.હું 10 ફેબ્રુઆરીથી મારી ભૂખ હડતાળ પર આગળ વધીશ.”

Tags: Maharashtramanoj jarange patil about maratha aandolan
Previous Post

2024ની લોકસભા ચૂંટણીમાં BJP 370 અને NDA 400થી વધુ સીટો જીતશે- PM મોદી

Next Post

અમેઠી, રાયબરેલી અને વાયનાડમાં કોણ ચૂંટણી લડશે ?

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
અમેઠી, રાયબરેલી અને વાયનાડમાં કોણ ચૂંટણી લડશે ?

અમેઠી, રાયબરેલી અને વાયનાડમાં કોણ ચૂંટણી લડશે ?

વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો: 6 કોચની બારી તૂટી

વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો: 6 કોચની બારી તૂટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.