Wednesday, July 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે હાઇકોર્ટે જૂનાગઢ કલેક્ટર અને સરકારી વકીલને ઝાટકી નાંખ્યાં

પિટિશન મામલે સુનાવણી હાથ ધરવામાં આવી : કલેક્ટરે એફિડેવિટ રજૂ કર્યું હતું તેને હાઇકોર્ટ ફગાવી દીધું

dharmendravaghela by dharmendravaghela
2024-02-13 11:52:01
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વિશ્વપ્રસિદ્ધ ગિરનાર પર્વત પાર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટિશન મામલે 12 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પિટિશનની સુનાવણી કરતા હાઇકોર્ટે ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે જૂનાગઢ કલેક્ટર અને સરકારી વકીલને ઝાટકી નાંખ્યાં હતા.
ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે જૂનાગઢ કલેક્ટરે હાઇકોર્ટ સમક્ષ જે એફિડેવિટ રજૂ કર્યું હતું તેને હાઇકોર્ટ ફગાવી દીધું હતું અને સાથે જ સરકરી વકીલની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકારી વકીલને સવાલ કર્યો કે કોર્ટ સમક્ષ નાના બાળક જેવી વૃત્તિ કરનાર અધિકારીને તમે બચાવી રહ્યાં છો? લોકોની લાગણી અને ભાવનાના આધાર પર કાયદાનું પાલન નહિ કરાવનાર જૂનાગઢ કલેકટર સામે કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.
જૂનાગઢ કલેક્ટર વતી સરકારી વકીલે રજૂ કરેલા આ એફિડેવિટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે કોઈ ઠોસ સ્પષ્ટતા નહિ મળતાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે કોર્ટને ગેરમાર્ગે દોરે એ પ્રકારનું સોગંદનામુ ચલાવી લેવાશે નહીં. આ સાથે કેન્દ્ર સરકારે વર્ષ 2012માં બહાર પાડેલા જાહેરનામાની અમલવારી યોગ્ય રીતે નહીં થઈ રહી હોવાની બાબત કોર્ટે નોંધી હતી. આ પિટિશનમાં હાઇકોર્ટે એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર તરીકે જોડવા નિર્દેશ કર્યો છે. એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહે હાઇકોર્ટને ખાતરી આપી છે કે જાહેર હિતના મુદ્દામાં વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કામ કરવામાં આવશે. આ પિટિશનની સુનાવણી આગામી 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

Tags: gandakigirnargujarat high courtjujagadn
Previous Post

અરવલ્લી જિલ્લા કોર્ટે મૌલાના સલમાન અઝહરીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Next Post

કૉંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા ભાજપમાં જોડાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

TESLAની ભારતમાં એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં દોડશે 574 કિમી
તાજા સમાચાર

TESLAની ભારતમાં એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં દોડશે 574 કિમી

July 15, 2025
બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

July 15, 2025
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

July 15, 2025
Next Post
કૉંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા ભાજપમાં જોડાયા

કૉંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા ભાજપમાં જોડાયા

1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે

1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.