Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમે બપોર સુધીમાં 85% વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે – માંડવિયા

લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા સુરતથી પ્રચારના શ્રીગણેશ કર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-03-18 11:45:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા સુરતથી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પોરબંદરના અને સુરતમાં રહેતા લોકોના સ્નેહ મિલનનું ગઈકાલે રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માડવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તમે બધા સ્વખર્ચે મતદાન કરવા પોરબંદર તમારા વતન પહોંચજો. તેમજ મતદાન કરી તમારા કાકા-કાકી, દાદા-દાદી, મામા-મામી સહિત તમારા પરિવારજનોને કહેજો કે મતદાન કર્યું? સવારે જ મતદાન કરી તમારા પરિવારજનો અને સગા-સંબંધીઓને મતદાન કરાવી તમારા ગામમાં બપોર સુધીમાં 80થી 85 ટકા વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે.
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ 400 પારના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પોતાની ભૂમિકા અને કર્તવ્ય ભજવવા માટે મંચ પરથી આવાહન કર્યું હતું. ભાજપ 370 લોકસભાની બેઠકો ઉપર વિજય મેળવશે અને NDA 401 બેઠક મેળવી જંગી બહુમતી સાથે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજય થશે.
મનસુખ માંડવિયાએ મતદારોને અપીલ કરી હતી કે, પોતાનું કર્તવ્ય સમજીને સ્વખર્ચે પોતાના માદરે વતન જઈને ચૂંટણી દરમિયાન પોતાનો મત આપજો અને બીજાને પણ મત અપાવવામાં તમારૂ યોગદાન આપજો. બપોર સુધીમાં 80થી 85% મતદાન કરાવવાનો પ્રયાસ કરજો. મતદાનના દિવસે લોકોને રૂબરૂ મળી વહેલામાં વહેલું મતદાન થાય તે માટે સમજણ આપજો. ચૂંટણીના દિવસે સતત સંપર્કમાં રહીને મતદાન કરાવજો. કારણ કે, ખૂબ જ ગરમીના દિવસો હશે અને આવા દિવસોમાં વધુ મુશ્કેલી પડશે.

Tags: mansukh mandavia chutani prachar prarambhsurat
Previous Post

I.N.D.I.A. ગઠબંધનના શક્તિપ્રદર્શનમાં ગૂંજ્યા અબકી બાર બીજેપી તડીપારના નારા

Next Post

ખગરિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ખગરિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 ના મોત

ખગરિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 ના મોત

બાપુનગરમાં પતિએ પત્નીને ચામડાના પટ્ટાથી ફટકારતા મોત

બાપુનગરમાં પતિએ પત્નીને ચામડાના પટ્ટાથી ફટકારતા મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.