Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું, ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે

ચાવડાનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે છે

dharmendravaghela by dharmendravaghela
2024-04-01 12:20:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકોટ બેઠકના ભાજપના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના અપમાનનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. બીજી તરફ હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે. આણંદથી લોકસભા ચૂંટણી લડતા અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું કે ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમણે જ મળશે.
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પણ છે. આણંદની બેઠક પર અમિત ચાવડાનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે છે. પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવતા મિતેષ પટેલને રિપીટ કર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે આણંદ બેઠક પર કબ્જો કરવા માટે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. અમિત ચાવડાએ આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, “ભગવાન શ્રીરામ ક્ષત્રિય કૂળના હતા, અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે. એવામાં ભગવાન રામનો સૌથી પહેલા આશીર્વાદ જો કોઇને મળશે તો તે અમિત ચાવડાને મળશે.” ગુજરાતમાં કોંગ્રેસ બે લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. કોંગ્રેસનો પ્રયાસ છે કે રાજ્યમાં ભાજપને ક્લીન સ્વીપ કરતા રોકવામાં આવશે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પર ઉમેદવારી પરત લેવાની માંગ કરી રહ્યું છે તો હવે કોંગ્રેસના સીનિયર નેતાએ ચૂંટણીમાં ભગવાન રામની એન્ટ્રી કરાવતા ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે.

Tags: aanandamit chavadaCongress
Previous Post

ગુજરાત ટાઇટન્સ સામે હૈદરાબાદ પાણીમાં બેસી ગયું

Next Post

કંબોડિયામાં ફસાયેલા 250 ભારતીયોને પરત લાવવામાં આવ્યા : 5 હજાર ભારતીયો હજુ પણ ફસાયેલા

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
કંબોડિયામાં ફસાયેલા 250 ભારતીયોને પરત લાવવામાં આવ્યા : 5 હજાર ભારતીયો હજુ પણ ફસાયેલા

કંબોડિયામાં ફસાયેલા 250 ભારતીયોને પરત લાવવામાં આવ્યા : 5 હજાર ભારતીયો હજુ પણ ફસાયેલા

ધ્રાંગધ્રામાં મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ધ્રાંગધ્રામાં મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.