Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

6 મહિના પછી તિહારમાંથી છૂટ્યા સંજય સિંહ

કેજરીવાલના ઘરે પહોંચ્યા, સુનીતાને પગે લાગ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-04-04 11:59:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 6 મહિના બાદ રાત્રે 8:15 વાગ્યે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવીને તેમણે કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. આ પછી તેઓ સીધા અરવિંદ કેજરીવાલના ઘરે ગયા હતા. સંજય અરવિંદની પત્ની સુનીતા કેજરીવાલને મળ્યા, તેમને પગે લાગ્યા.
આ પછી સંજય લગભગ 10.15 વાગે AAP પાર્ટી ઓફિસ પહોંચ્યા. અહીં ગોપાલ રાયે હાર પહેરાવીને સંજયનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંજયે કાર્યકરોને સંબોધ્યા. સુપ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) તેમને દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન આપ્યા હતા. કાયદાકીય પ્રક્રિયાને કારણે ગઈકાલે મુક્તિ થઈ શકી ન હતી.સંજય સિંહની પત્ની અનિતા સિંહ બુધવારે જામીનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. સંજય સિંહની પત્નીએ 2 લાખ રૂપિયાના બોન્ડ ભર્યા હતા.
કોર્ટે સંજય સિંહના જામીન માટે ત્રણ શરતો રાખી હતી. પ્રથમ- તે જેલની બહાર જઈને એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંબંધિત કોઈ નિવેદન નહીં આપે. બીજું- પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરશે. જો દિલ્હીની બહાર જશે, તો તપાસ એજન્સીને જાણ કરવી પડશે અને લાઇવ લોકેશન શેર કરવું પડશે.

Tags: aapdelhisanjaysinh sunita kejarival
Previous Post

દિલ્હી જલ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં આજે સુનાવણી

Next Post

તેલંગાણાની ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ, 5ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તેલંગાણાની ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ, 5ના મોત

તેલંગાણાની ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ, 5ના મોત

‘સર ટ્રેનમેં કોઈ બોંબ લેકર જા રહા હે, ઉસને ચીલ્ડ્રન કો પકડ રખા હે,’

સાઇબર ફ્રોડના કિસ્સામાં રત્નકલાકાર જીગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.