Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોન નહીં ચૂકવનાર સામે બેંક એલઓસી જારી કરી શકે નહીં – બોમ્બે હાઈકોર્ટ

કેન્દ્ર સરકારે 2018માં બેંકોને LOC જારી કરવાનો અધિકાર આપ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-04-24 11:51:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોમ્બે હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકો લોન ડિફોલ્ટર્સ સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે તેમને આવું કરવાનો કાનૂની અધિકાર નથી. આ નિર્ણય બાદ સરકારી બેંકો દ્વારા જારી કરવામાં આવેલ એલઓસી રદ કરવામાં આવશે.
જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની ખંડપીઠે કેન્દ્ર સરકારના ઑફિસ મેમોરેન્ડમની કલમને ગેરબંધારણીય જાહેર કરી હતી. આ કલમમાં જાહેર ક્ષેત્રની બેંકોને આવા કેસમાં LOC જારી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે ઇમિગ્રેશન બ્યુરો આવા એલઓસી પર પગલાં લેશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેનો નિર્ણય કોઈપણ િટ્રબ્યુનલ અથવા ફોજદારી અદાલતના આદેશને અસર કરશે નહીં, જેમાં કોઈને વિદેશ પ્રવાસ કરતા અટકાવવામાં આવ્યા હોય.
વાસ્તવમાં, કેન્દ્ર સરકારે 2018માં બેંકોને LOC જારી કરવાનો અધિકાર આપ્યો હતો. આ અંતર્ગત જો કોઈ વ્યક્તિનું વિદેશ જવું દેશના આર્થિક હિત માટે નુકસાનકારક હોય તો તેને રોકી શકાય છે. અરજદારોએ કહ્યું કે, દેશના આર્થિક હિતની તુલના કોઈપણ બેંકના નાણાકીય હિત સાથે કરી શકાય નહીં.

Advertisement
Tags: bombay high courtindiaMaharashtraNO loc against loan defolter
Previous Post

આર્મીનો યુનિફોર્મ પહેરી દારૂની હેરાફેરી : દોઢ લાખની વિદેશી દારૂની બોટલો મળી

Next Post

લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું

લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું

ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત

ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.