Sunday, January 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાયબ નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થઇ શકે છે

કોંગ્રેસના કાર્યકરો નીલેશનું નામ કલંકિત કરવાનું કાવતરું કરી રહ્યા છે - નીતા કુંભાણી

aaspassdaily by aaspassdaily
2024-04-25 11:22:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નોમિનેશન રદ થયા બાદ સુરત લોકસભાના આઠ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું નોમિનેશન પરત લઇ લીધુ હતું. તે બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જીતી ગયા હતા. હવે નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થઇ શકે છે. સુત્રો અનુસાર, તે આ અઠવાડિયે જ ભાજપમાં સામેલ થશે. નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઇ ગયા છે અને તેમના ઘર પર તાળું લટકેલું જોવા મળી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીનું નિવેદન સામે આવ્યું છે. નીતા કુંભાણીએ કહ્યું કે, ‘શું નિલેશ કુંભાણીએ કહ્યું કે મે પૈસા લીધા છે કે આવું કોઈ કામ કર્યું છે? શું નિલેશ કુંભાણીએ કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છે? પાર્ટીના કાર્યકરો પણ આંતરિક રીતે નીલેશનું નામ કલંકિત કરવાનું કાવતરું કરી રહ્યા છે. તેમનું નોમિનેશન રદ કરવામાં આવ્યું છે અને તેથી તેઓ કાર્યવાહી કરવા અમદાવાદ ગયા છે. પાર્ટીના કાર્યકરો તેમના ઘરે સ્ટંટ કરીને નિલેશનું તેમજ અમારા પરિવારનું નામ કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે અમે પ્રચારમાં જતા ત્યારે તે લોકો અમારી સાથે પ્રચારમાં પણ જોડાતા ન હતા અને આજે તેઓ ઘરની બહાર હંગામો મચાવી રહ્યા છે. જો ઉમેદવારનું નામાંકન રદ થયું હોય તો તેને મદદ કરવાને બદલે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Previous Post

કાલે 13 રાજ્યોની 88 સીટો પર મતદાન

Next Post

IIT-JEE મેન્સનું પરિણામ જાહેર: નીલકૃષ્ણ ઓલ ઈન્ડિયા ટોપર

aaspassdaily

aaspassdaily

Related News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

January 10, 2026
સરકારી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાથી સરકારી નોકરી માટેનો અધિકાર નથી મળી જતો : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

સરકારી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાથી સરકારી નોકરી માટેનો અધિકાર નથી મળી જતો : સુપ્રીમ કોર્ટ

January 10, 2026
ગુજરાતમાં શિયાળાની જમાવટ : નલિયામાં ૪.૮ ડિગ્રી ઠંડી
તાજા સમાચાર

ગુજરાતમાં શિયાળાની જમાવટ : નલિયામાં ૪.૮ ડિગ્રી ઠંડી

January 10, 2026
Next Post
IIT-JEE મેન્સનું પરિણામ જાહેર: નીલકૃષ્ણ ઓલ ઈન્ડિયા ટોપર

IIT-JEE મેન્સનું પરિણામ જાહેર: નીલકૃષ્ણ ઓલ ઈન્ડિયા ટોપર

નરેન્દ્ર મોદીની જીત માટે સિલિકોન વેલીમાં હિન્દૂ મંદિરમાં હવન

PM મોદીની ગુજરાતમાં બે દિવસમાં 6 સભાઓ : 15 બેઠકો આવરી લેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.