Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓડિશામાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રામાં ફટાકડાનો વિસ્ફોટ, 20 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

ભક્તો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફટાકડાના ઢગલા પર તણખો પડ્યો

aaspassdaily by aaspassdaily
2024-05-30 09:39:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ઓડિશાના પુરીમાં બુધવારે રાત્રે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા પર્વ દરમિયાન એક અકસ્માત થયો હતો, જેમાં 20થી વધુ લોકો દાઝી ગયા હતા. આ અકસ્માત બાદ આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે માહિતી આપી હતી કે તહેવાર દરમિયાન ફટાકડાના ઢગલા ફાટવાને કારણે ઘણા લોકો દાઝી ગયા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી આપતા પોલીસે જણાવ્યું કે અકસ્માત સમયે નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ધાર્મિક વિધિ જોવા માટે એકઠા થયા હતા. આ પ્રસંગે કેટલાક ભક્તો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફટાકડાના ઢગલા પર તણખો પડ્યો અને તેના કારણે વિસ્ફોટ થયો. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને સંબંધિત અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે સારવારનો ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઉઠાવવામાં આવશે.

Previous Post

છ રાજ્યોમાં પૂર : અત્યાર સુધી 41નાં મોત

Next Post

હીટવેવથી બિહારમાં 8 લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
રાજ્યમાં હજુ બે દિવસ પડશે કાળઝાળ ગરમી : ઓરેન્જ એલર્ટ

હીટવેવથી બિહારમાં 8 લોકોના મોત

હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના ઠાગાઠૈયા પર લગામ

હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના ઠાગાઠૈયા પર લગામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.