Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકે છે

EDએ જામીન સામે અપીલ કરવા માટે 48 કલાકનો સમય માગ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-06-21 11:29:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવાર, 20 જૂને દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. તેઓ શુક્રવારે જેલમાંથી બહાર આવી શકે છે. બીજી તરફ, EDએ જામીન સામે અપીલ કરવા માટે 48 કલાકનો સમય માગ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આવતીકાલે ડ્યૂટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે.
અગાઉ EDએ કોર્ટમાં કહ્યું હતું કે જામીન પર 48 કલાકનો સ્ટે લાદવો જોઈએ, પરંતુ વેકેશન બેન્ચે એનો ઇનકાર કર્યો હતો. દિલ્હીના મંત્રી આતિષીએ કહ્યું, ‘સત્યમેવ જયતે.’ કોર્ટે તેમને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ ભરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણી માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સતત બીજા દિવસે જામીન અરજીની સુનાવણી સવારે થઈ હતી. ન્યાયાધીશ ન્યાયબિંદુની વેકેશન બેન્ચે ઇડી અને કેજરીવાલની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કોર્ટે રાહત આપતાં પહેલાં કેજરીવાલ પર 2 શરત લગાવી 1. તેઓ તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં. 2. જરૂર પડ્યે કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.

Tags: delhi courtedkejariwal bail?
Previous Post

બે દેશોની સરહદને જોડતા પોઈન્ટ ઝીરો પર CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ

Next Post

હરિયાણા લોકસભાની 2 સીટના EVMની થશે તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન – અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો
તાજા સમાચાર

ઈરાન – અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો

June 15, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ

June 15, 2026
અમેરિકાના મિસોરી રાજ્યમાં વિમાન દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નીપજ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના મિસોરી રાજ્યમાં વિમાન દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નીપજ્યા

June 15, 2026
Next Post
હરિયાણા લોકસભાની 2 સીટના EVMની થશે તપાસ

હરિયાણા લોકસભાની 2 સીટના EVMની થશે તપાસ

બાળકને માતા-પિતાના રમકડાં તરીકે ન સમજવા જોઈએ

બાળકને માતા-પિતાના રમકડાં તરીકે ન સમજવા જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.