Monday, September 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

પ્રકૃતિ પ્રેમીઓને રોમાંચિત કરી મુકતા સિંહોના ટોળાના આ દ્રશ્યો ખેડૂતો માટે બન્યા આફતરૂપ !

ટોળામાં ફરી રહેલા વનરાજોના કારણે ભાવનગરના બૃહદ ગીર વિસ્તારના ખેડૂતોના જીવ પડીકે બંધાયા

jatinsanghvi by jatinsanghvi
2024-07-25 14:35:29
in અમરેલી, તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter
https://aaspassdaily.com/wp-content/uploads/2024/07/VID-20240725-WA0060-2.mp4

ભાવનગર,તા.25
બૃહદ ગીર તરીકે ઓળખાતા ભાવનગરના પાલીતાણા અને જેસર પંથકના ગામોમાં હવે સિંહના ટોળા ફરતા જોવા મળી રહ્યા છે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં વનરાજો ટોળા સ્વરૂપે વિહરી રહ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે જે પ્રકૃતિ પ્રેમીઓ માટે તો અત્યંત રોમાંચકારી છે પરંતુ આ દ્રશ્ય સ્થાનિકો માટે આફતરૂપ બન્યું છે.
દર અસલ વાત એમ બની છે કે, જેસર તાલુકાના પાંડેરીયા તથા તેની આસપાસના ગામોમાં સિંહોની ખુબ જ રંજાડ થતી હોવાની પાંડેરિયા ગામના ખેડૂત વર્ગમાંથી ફરિયાદ ઉઠી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર પાંડેરીયા તથા તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 20થી વધુ સિંહો વનવિભાગ દ્વારા છુટા મુકાયા હોય પાંડેરીયા તથા આસપાસના ગામના ખેડૂતોમાં ખુબ ફફડાટ છે.
આ સિંહો દ્વારા વાડી ખેતરે રખાતા ખેડૂતોના માલઢોરનું અવારનવાર મારણ થાય છે ઉપરાંત ખેતીવાડી માટે પાણી વાળવા કે પાકનું ધ્યાન રાખવા વાડી ખેતરે જતા ખેડૂતો ડરી રહ્યા છે, સિંહોનો સતત ભય રહે છે.
સિંહો આપણું ગૌરવ છે, પરંતુ ખેડૂત પણ જગતનો તાત છે. તેનું ધ્યાન રહે અને ખેડૂતોને મુશ્કેલી ના પડે તે માટે વનવિભાગને યોગ્ય ઘટતું કરવા સૂચના આપવા ભાવનગર જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાંખરાએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

https://aaspassdaily.com/wp-content/uploads/2024/07/VID-20240725-WA0069.mp4
Previous Post

ત્રાપજ નજીક ST બસ અક્સમાતમાં બસના કંડકટરનું મોત – મુસાફરોને ઇજા

Next Post

ભાવનગર યુનિ.ના સેમેસ્ટર-૪ના પરિણામ અંગે NSUI દ્વારા દેખાવો-રજૂઆત

jatinsanghvi

jatinsanghvi

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
ભાવનગર યુનિ.ના સેમેસ્ટર-૪ના પરિણામ અંગે NSUI દ્વારા દેખાવો-રજૂઆત

ભાવનગર યુનિ.ના સેમેસ્ટર-૪ના પરિણામ અંગે NSUI દ્વારા દેખાવો-રજૂઆત

ભાવનગર યુનિ.ના B.Com. અને LLBના પરિણામ અંગે ABVP દ્વારા દેખાવો

ભાવનગર યુનિ.ના B.Com. અને LLBના પરિણામ અંગે ABVP દ્વારા દેખાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.