Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો

અડધી રાતે બેટરીમાં ભડકો થતા ઘર સળગ્યું : માતા-પિતાની હાલત નાજુક

dharmendravaghela by dharmendravaghela
2024-08-01 11:50:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નોઈડામાં બુધવારે સવારે એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. નોઈડામાં એક ઘરમાં લાગેલી આગમાં ત્રણ બાળકીઓ જીવતી સળગી ગઈ હતી. પિતા પણ દાઝી ગયા હતા, તેમની હાલત નાજુક છે.
ઘરમાં ચાર્જિંગ દરમિયાન ઈ-રિક્ષાની બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ અકસ્માત બુધવારે સવારે 4 વાગ્યે થયો હતો. તે સમયે આખું ઘર ગાઢ નિંદ્રામાં હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કોઈને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો. પિતાએ બાળકીઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બેભાન થઈને પડી ગયા હતા. માતા પણ આગમાં દાઝી ગઈ હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સેક્ટર-8 ખાતેની જેજે કોલોનીમાં બની હતી. DCP રામ બદન સિંહે કહ્યું કે, આસપાસ રહેતા લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની બે ગાડીઓએ 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્રણેય બાળકીઓને બચાવી શકાઈ ન હતી.
દોલત રામ ઈ-રિક્ષા ચલાવે છે અને ભાડાના મકાનમાં રહે છે. ઈ-રિક્ષાની બેટરી રૂમમાં રાખવામાં આવી હતી, જે ચાર્જિંગમાં લગાવેલી હતી. ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની આશંકા છે. ડીસીપી રામબદન સિંહે કહ્યું કે, બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીડિતાના પરિવારના અન્ય સંબંધીઓ પણ આવી ગયા છે.

Tags: e-rickshaw batteryfire home noida
Previous Post

જ્યાં જુલાઈમાં વધુ તાપ ત્યાં ઓછા સમયમાં ભારે વરસાદ

Next Post

હિમાચલમાં તબાહી : ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું, 35 લોકો ગુમ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
હિમાચલમાં તબાહી : ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું, 35 લોકો ગુમ

હિમાચલમાં તબાહી : ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું, 35 લોકો ગુમ

હિમાચલમાં કોંગ્રેસના ધારાસભ્ય-ખજાનચી પર EDના દરોડા

હિમાચલમાં કોંગ્રેસના ધારાસભ્ય-ખજાનચી પર EDના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.