Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલ આખરે ૧૭૭ દિવસ બાદ જેલ મુક્ત

સુપ્રિમ કોર્ટે જામીન મંજુર કર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-09-13 11:33:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. જો કે કોર્ટે CBIની ધરપકડને નિયમ મુજબ ગણાવી હતી. તે 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે.
CBIએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ આ ધરપકડને ગેરકાયદે ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
બે તપાસ એજન્સીઓ (ED અને CBI)એ કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. દિલ્હીના CMને ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જો કેજરીવાલને આજે CBI કેસમાં જામીન મળી જશે તો તેઓ 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે

Tags: indiakejariwal bail?supreme court
Previous Post

16 સપ્ટેમ્બરે અમદાવાદમાં કાર્યકર્તાઓને સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Next Post

ICCના યુવા ચેરમેન જય શાહ કષ્ટભંજન હનુમાનજીના દર્શને

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ICCના યુવા ચેરમેન જય શાહ કષ્ટભંજન હનુમાનજીના દર્શને

ICCના યુવા ચેરમેન જય શાહ કષ્ટભંજન હનુમાનજીના દર્શને

ભાવનગરના તિલકનગર માં ગણેશ અને રામાપીર ઉત્સવ અંતર્ગત જાદુના ખેલનું આયોજન

ભાવનગરના તિલકનગર માં ગણેશ અને રામાપીર ઉત્સવ અંતર્ગત જાદુના ખેલનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.