Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલને ટેરરિસ્ટ કહેવા પર કેન્દ્રીયમંત્રી વિરુદ્ધ FIR

રવનીત સિંહે કહ્યું- હું માફી નહીં માગુ, સંસદમાં પણ બોલીશ, કે ગાંધી પરિવારે પંજાબને સળગાવી દીધું

dharmendravaghela by dharmendravaghela
2024-09-20 11:22:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક અધિકારીએ આ અંગે ફરિયાદ કરી હતી.
બિટ્ટુ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 (2) (ખોટી માહિતી અથવા અફવા ફેલાવવી), 192 (હુલ્લડો ભડકાવવાનો પ્રયાસ) અને 196 (ધર્મ અથવા જાતિના આધારે નફરત ફેલાવવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હું મારા નિવેદન માટે માફી નહીં માગુ, પરંતુ સંસદમાં પણ કહીશ કે ગાંધી પરિવારે પંજાબને સળગાવી દીધું. પંજાબમાં અમે અમારી ઘણી પેઢીઓ ગુમાવી છે.
હકીકતમાં, બિટ્ટુએ 15 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી છે. જે પણ તેમને પકડે છે તેને ઈનામ મળવું જોઈએ કારણ કે તેઓ દેશના સૌથી મોટા દુશ્મન છે.

Advertisement

 

Tags: fir against ravaneet singhindiarahul gandi
Previous Post

પેજર્સ વિસ્ફોટોને હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહે યુદ્ધની ઘોષણા ગણાવી

Next Post

ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું લાઈસન્સ રદ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું લાઈસન્સ રદ

ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું લાઈસન્સ રદ

હરિયાણામાં ગેંગવોરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 3ના મોત, બે ગંભીર રીતે ઘાયલ

હરિયાણામાં ગેંગવોરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 3ના મોત, બે ગંભીર રીતે ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.