Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરબાના રંગમાં મેહુલિયો પાડી શકે છે ભંગ! 10-12 ઓક્ટોબર દરમિયાન પડી શકે છે વરસાદ

નવરાત્રિમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી

dharmendravaghela by dharmendravaghela
2024-09-30 11:47:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આ નવરાત્રિમાં ખૈલાયો માટે વરસાદ વિધ્ન બની શકે છે. કારણે કે, ચોસાસું હજું પણ જવાનું નામ લઈ રહ્યું નથી. આજે પણ ગાંધીનગર અને અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. આગામી સમયમાં પણ વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ નવરાત્રિના રંગમાં મેહુલિયો ભંગ પાડી શકે છે. નવરાત્રિમાં વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી ખૈલાયાઓ માટે આ નવરાત્રિ ભારે પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 7 થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહીં છે. જેથી 10-12 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. ગુજરાતમાં આ સિઝનમાં સરેરાશ કરતા પણ ખુબ જ વધારે
વરસાદ થયો છે. મોટા ભાગે જોવામાં આવે તો, રાજ્યમાં નવરાત્રિ દરમિયાન વરસાદ રહીં જતો હોય છે. પરંતુ આગામી 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાઓ છે. જેથી રાજ્યમાં વરસાદ પણ થઈ શકે છે.

Tags: ambalal patelgujaratraindisturb navratri
Previous Post

મોદીએ ખડગેની તબિયત પૂછવા ફોન કર્યો

Next Post

મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

દિકરાઓએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

દિકરાઓએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.