Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં CM હાઉસ સીલ

કેજરીવાલ પાસેથી ઘરની ચાવી લીધી, આતિશી અમને જાણ કર્યા વગર રહેવા આવ્યા : PWD

dharmendravaghela by dharmendravaghela
2024-10-10 11:13:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલા સીએમ આવાસને સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ તેમના નિવાસસ્થાનમાંથી સામાન હટાવી લીધો છે. વાસ્તવમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 ઓક્ટોબરે ઘર ખાલી કર્યું હતું. આતિશી બે દિવસ પહેલા જ તેમાં રહેવા આવી હતી.
PWDના અધિકારીઓ બુધવારે સવારે 11-11:30 વાગ્યે સીએમ આવાસ પર આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે મકાન સોંપવામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આતિશી પાસે આ ઘરની ચાવી હતી, પરંતુ તેને ઘરની ફાળવણીના સત્તાવાર દસ્તાવેજો આપવામાં આવ્યા ન હતા. અધિકારીઓએ બપોર સુધીમાં ઘરની ચાવીઓ લઈ લીધી હતી. આ અંગે સીએમ ઓફિસે કહ્યું, ‘ઈતિહાસમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીને તેમનું ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના ઈશારે એલજીએ સીએમ આતિશીનો ઘરનો સામાન બળજબરીપૂર્વક બહાર કાઢ્યો હતો. આ સીએમ આવાસ બીજેપીના મોટા નેતાને આપવાની તૈયારી ચાલી રહી છે. ભાજપ 27 વર્ષથી દિલ્હીમાં સરકારથી બહાર છે, હવે તે સીએમ આવાસ કબજે કરવા માગે છે.

Tags: cm house sealeddelhi
Previous Post

રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન

Next Post

કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે : PM મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે : PM મોદી

કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે : PM મોદી

સુરતની બે મુસ્લિમ મહિલાની કતારમાં ધરપકડ

સુરતની બે મુસ્લિમ મહિલાની કતારમાં ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.