Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળમાં મંદિર ઉત્સવમાં ટાકડા ફોડતી વખતે જબરદસ્ત બ્લાસ્ટ : 150થી વધુ દાઝ્યા, 8ની હાલત ગંભીર

ફટાકડા ફોડતી વખતે તણખા ફટાકડા સ્ટોરેજ એરિયા સુધી પહોંચ્યા બાદ ભયંકર વિસ્ફોટ થયો

dharmendravaghela by dharmendravaghela
2024-10-29 11:57:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળના કાસરગોડ સ્થિત અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં સોમવારે રાત્રે લગભગ 12:30 વાગ્યે ફટાકડા ફોડવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જેમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. કાસરગોડ પોલીસે જણાવ્યું કે 8 લોકોની હાલત ગંભીર છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિરમાં વાર્ષિક કાલિયટ્ટમ તહેવાર માટે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા, ત્યારે ફટાકડામાંથી નીકળતા સ્પાર્ક ફટાકડા સ્ટોરેજ એરિયામાં સુધી પહોંચી ગયા, જ્યાં આગના કારણે વિસ્ફોટ થયો.
આ સ્ટોરેજ એરિયામાં 25 હજાર રૂપિયાના ફટાકડા રાખવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે મંદિર સમિતિના બે સભ્યોને કસ્ટડીમાં લીધા છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મંદિર સમિતિએ ફટાકડા અને ફટાકડા ફોડવા માટેનું લાઇસન્સ પણ લીધુ ન હતું. પોલીસે જણાવ્યું કે ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્રણ ગંભીર લોકોને પરિયારામ મેડિકલ કોલેજ અને અન્ય કેટલાક લોકોને મેંગ્લોર, કુન્નૂર અને કાસરગોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાસરગોડ જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
સાંસદ રાજગોપાલે કહ્યું- હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ફટાકડા ઓછી તીવ્રતાના હતા, પરંતુ ફટાકડામાંથી તણખા તે જગ્યાએ પડ્યા હતા જ્યાં અન્ય ફટાકડા રાખવામાં આવ્યા હતા. કાસરગોડના સાંસદ રાજમોહન ઉન્નિથને પણ ઘાયલોના સ્વસ્થ થવાની વાત કરી હતી.

Tags: fireworks blastkeralamandir
Previous Post

ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા સતર્કતા જાગરૂકતા સપ્તાહનો પ્રારંભ

Next Post

US પ્રમુખે વ્હાઈટ હાઉસમાં ઊજવી દિવાળી

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
US પ્રમુખે વ્હાઈટ હાઉસમાં ઊજવી દિવાળી

US પ્રમુખે વ્હાઈટ હાઉસમાં ઊજવી દિવાળી

માધબી બુચ કાંડ વિચારવામાં આવ્યો હતો તેના કરતા વધુ ઊંડો છે

માધબી બુચ કાંડ વિચારવામાં આવ્યો હતો તેના કરતા વધુ ઊંડો છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.