Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત

આવતીકાલે મતદાન, 23મીએ પરિણામ

dharmendravaghela by dharmendravaghela
2024-11-19 11:51:11
in Uncategorized
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. મહારાષ્ટ્રની તમામ 288 અને ઝારખંડની 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધુ હતું અને પોત-પોતાના પક્ષની જીતની અપેક્ષા રાખી હતી. રાંચીથી મુંબઈ સુધી રેલીઓ અને જાહેર સભાઓ ચાલુ રહી હતી.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં 288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તેમજ ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો પર પણ 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામો 23 નવેમ્બરે એકસાથે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન સામે સરકાર બચાવવાનો પડકાર છે. આ ગઠબંધનમાં ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.
મહાયુતિની અને વિપક્ષી મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. કોંગ્રેસની સાથે અઘાડીમાં શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ ઘણા નાના અને ગઠબંધન સાથી પક્ષો પણ મેદાનમાં છે, જેઓ 20 નવેમ્બરે લિટમસ ટેસ્ટમાંથી પસાર થશે.
મહારાષ્ટ્રમાં મહાયુતિના સીટ શેરિંગ ફોર્મ્યુલાની વાત કરીએ તો ભાજપ પાસે સૌથી વધુ સીટો છે. રાજ્યની 288 બેઠકોમાંથી ભાજપ એકલી 148 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના 80 બેઠકો પર અને અજિત પવારની પાર્ટી એનસીપી 52 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બાકીની બેઠકો મહાગઠબંધનમાં સામેલ સાથી પક્ષોને આપવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્ર ચૂંટણીમાં કુલ 4 હજાર 136 ઉમેદવારો ચૂંટણી મેદાને છે.
મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડમાં પણ રાજકીય લડાઈ પણ ઘણી રસપ્રદ બની છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપના અનેક મોટા નેતાઓએ જાહેરસભા યોજી હતી. રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે 38 બેઠકો પર થશે. આમાંથી મોટાભાગની બેઠકો આદિવાસી વિસ્તારની છે. ચૂંટણીના બીજા તબક્કામાં સોરેન પરિવાર, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી અને બે પૂર્વ ડેપ્યુટી સીએમ સહિત ઘણા મોટા નેતાઓનું ભાવિ દાવ પર છે. બીજા તબક્કામાં કુલ 528 ઉમેદવારો ચૂંટણી મેદાને છે.

Tags: chutani prachar bandhMaharashtrazarkhand
Previous Post

સિંધુ ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Next Post

તેમને મળીને હંમેશા આનંદ થાય છે

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
તેમને મળીને હંમેશા આનંદ થાય છે

તેમને મળીને હંમેશા આનંદ થાય છે

ભરૂચના જંબુસરમાં ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મોત

ભરૂચના જંબુસરમાં ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.