Sunday, July 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

દિલ્હીમાં 50 ટકા સરકારી કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે

પ્રદૂષણને કારણે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર : GRAP-4 લાગુ કરવામાં આવશે તો ધો.12 સુધી સ્કૂલો ઓનલાઈન ભણાવશે

dharmendravaghela by dharmendravaghela
2024-11-21 11:49:25
in Uncategorized
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં છેલ્લા 20 દિવસથી સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અનુસાર, હવે દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ કરવાની સાથે, 5મી સુધીના તમામ વર્ગો ઓનલાઈન કરવા ફરજિયાત છે.
બીજી તરફ, જો GRAP-4 લાગુ કરવામાં આવશે તો 12મા સુધીના તમામ વર્ગો ઓનલાઈન ચાલશે. પહેલા રાજ્ય સરકારોને શાળાઓ સંબંધિત આ નિર્ણય લેવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને નિયમ બનાવી દેવામાં આવ્યો છે.
રાજધાનીમાં બુધવારે સતત 5માં દિવસે AQI 400થી ઉપર નોંધાયો હતો. AQI અનુસાર, આ પ્રદૂષણની ‘ગંભીર’ કેટેગરી છે. દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં ઘરેથી કામ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ માહિતી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. વધતા પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે જજોને ડિજિટલ સુનાવણીનો વિકલ્પ આપ્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાએ કહ્યું કે જ્યાં પણ શક્ય હોય, કોર્ટે ત્યાં ડિજિટલ રીતે સુનાવણી હાથ ધરવી જોઈએ. વકીલો વર્ચ્યુઅલ રજુઆત કરી શકે છે. ખરેખરમાં કપિલ સિબ્બલ સહિત સુપ્રીમ કોર્ટના ઘણા વકીલોએ આ માંગણી કરી હતી. કોર્ટે તેના સ્ટાફ માટે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે.

Tags: delhipollutionwork from home
Previous Post

અદાણી પર ન્યૂયોર્કમાં લાંચનો આરોપ : સૌર ઊર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2 હજાર કરોડ આપ્યાનો દાવો

Next Post

મણિપુરમાં હિંસા માટે ચિદમ્બરમ જવાબદાર : મુખ્યમંત્રી બિરેન સિંહ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર
Uncategorized

ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર

July 4, 2026
ઘરફોડ ચોરીના બે આરોપીઓ રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ચોગઠથી ઝડપાયા
Uncategorized

ઘરફોડ ચોરીના બે આરોપીઓ રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ચોગઠથી ઝડપાયા

July 3, 2026
ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ
Uncategorized

ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ

July 3, 2026
Next Post
મણિપુરમાં હિંસા માટે ચિદમ્બરમ જવાબદાર : મુખ્યમંત્રી બિરેન સિંહ

મણિપુરમાં હિંસા માટે ચિદમ્બરમ જવાબદાર : મુખ્યમંત્રી બિરેન સિંહ

ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં ટેક્સ ફ્રી

ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ 'સાબરમતી રિપોર્ટ' ગુજરાતમાં ટેક્સ ફ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.