Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તારાપુર- ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 3 ના મોત

dharmendravaghela by dharmendravaghela
2024-11-28 11:57:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના તારાપુર-ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના વડદલા પાટીયા નજીક સર્જાઈ હતી. અકસ્માતની ઘટનામાં લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કાટમાળમાં ફસાયેલા મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.
આ ગંભીર અકસ્માતમાં ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ, કલ્પેશ જીયાણી 3 લોકોના મોત ઘટના સ્થળ પર જ થયા હતા. તો અન્ય પેસન્જરોનો ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકોના મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા. અકસ્માતમાં મારનાર ત્રણેય રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પેટલાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. દુર્ઘટનાના દ્રશ્યો અત્યંત ભયાવહ હતા

Tags: 3 diegujarattarapur dharmaj hiway accident
Previous Post

પ્રિયંકા ગાંધીએ સાંસદપદના લીધા શપથ

Next Post

ભાવનગરના આનંદનગરમાં પાણીના ટાંકામાં પડી ગયેલી ગાયને સલામત બહાર કાઢવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
ભાવનગરના આનંદનગરમાં પાણીના ટાંકામાં પડી ગયેલી ગાયને સલામત બહાર કાઢવામાં આવી

ભાવનગરના આનંદનગરમાં પાણીના ટાંકામાં પડી ગયેલી ગાયને સલામત બહાર કાઢવામાં આવી

ભાવનગરમાં રૂખડા મહાદેવ ખાતે દરિયાનાથ બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી

ભાવનગરમાં રૂખડા મહાદેવ ખાતે દરિયાનાથ બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.